સુરક્ષાના કારણોસર જમ્મુ અને કાશ્મીર સરકારે ડઝનબંધ રિસોર્ટ અને ઘણા પ્રખ્યાત પર્યટન સ્થળો બંધ કરી દીધા છે. તાજેતરમાં પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો, જેમાં…
View More પહેલગામ આતંકવાદી હુમલા બાદ જમ્મુ-કાશ્મીર સરકારનો મોટો નિર્ણય, 48 રિસોર્ટ અને પર્યટન સ્થળો બંધ કરાયાjammu kashmir news
21 વર્ષ બાદ જમ્મુ-કાશ્મીરમાં આવો હુમલો, પીડિતોના પરિવારોને હું શું જવાબ આપું?’ વિધાનસભામાં ભાવુક થયાં CM ઓમર અબ્દુલ્લા
આજે જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ખાસ સત્ર બોલાવવામાં આવ્યું હતું. આ ખાસ સત્રમાં સત્રમાં પહેલગામમાં માર્યા ગયેલા પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.આ દરમિયાન મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા…
View More 21 વર્ષ બાદ જમ્મુ-કાશ્મીરમાં આવો હુમલો, પીડિતોના પરિવારોને હું શું જવાબ આપું?’ વિધાનસભામાં ભાવુક થયાં CM ઓમર અબ્દુલ્લાપહેલગામના મુસ્લિમો ભાવુક: અમારું દિલ તૂટી ગયું
જુમ્માની નમાઝ પછી સ્થાનિક લોકોએ આતંકી હુમલાના વિરોધમાં દેખાવો કર્યા જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં શોક અને ગુસ્સાનો માહોલ…
View More પહેલગામના મુસ્લિમો ભાવુક: અમારું દિલ તૂટી ગયુંશોપિયાં, પુલવામા અને કુલગામમાં આતંકવાદીઓના ઘર તોડી પડાયા
જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સુરક્ષા દળોનું ઓપરેશન ચાલુ છે. ભારતીય સુરક્ષા દળોએ પુલવામામાં સક્રિય આતંકવાદીઓના ઘરોને તોડી પાડ્યા છે. નવી કાર્યવાહીમાં…
View More શોપિયાં, પુલવામા અને કુલગામમાં આતંકવાદીઓના ઘર તોડી પડાયાજમ્મુ-કાશ્મીરના કઠુઆમાં 4 શંકાસ્પદ લોકો દેખાયા, મહિલાએ સુરક્ષા દળોને આપી માહિતી, સર્ચ ઓપરેશન ચાલુ
જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લાના હીરાનગર સેક્ટરમાં સુરક્ષા દળોએ એક મોટું સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આ કાર્યવાહી પહલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કરવામાં…
View More જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં 4 શંકાસ્પદ લોકો દેખાયા, મહિલાએ સુરક્ષા દળોને આપી માહિતી, સર્ચ ઓપરેશન ચાલુકાશ્મીરથી ચાર પ્રવાસી રાજકોટ પહોંચ્યા
સરકારી તંત્રએ લાવવા કરેલી વ્યવસ્થા, અન્ય પ્રવાસીઓ પણ સંપર્કમાં જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ગુજરાતના ત્રણ પ્રવાસીઓના મૃત્યુ થતાં સમગ્ર રાજ્યમાં શોકની લાગણી ફેલાઈ…
View More કાશ્મીરથી ચાર પ્રવાસી રાજકોટ પહોંચ્યાપહેલગામ વિસ્તાર સરકારની જાણ બહાર ખુલ્લો મૂકી દેવાયો
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકારે ગુરુવારે તમામ રાજકીય પક્ષોની એક સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. આ બેઠક બાદ…
View More પહેલગામ વિસ્તાર સરકારની જાણ બહાર ખુલ્લો મૂકી દેવાયોપહેલગામ પાક. દ્વારા ઘડાયેલો સુનિયોજિત આતંકી હુમલો
કોંગ્રેસની કાર્યકારી સમિતિની બેઠકમાં લોકોને શાંતિ જાળવવા અપીલ ત્રિસ્તરીય સુરક્ષા છતાં રહી ગયેલ ખામીઓ-ભૂલોની નિષ્પક્ષ તપાસની માંગ પહેલગામ હત્યા કાંડને લઈ કોંગ્રેસની આજે બેઠક યોજાઈ…
View More પહેલગામ પાક. દ્વારા ઘડાયેલો સુનિયોજિત આતંકી હુમલોઓળખ પૂછીને પ્રવાસીઓની હત્યા: જેહાદી આતંકવાદને ઝડપથી નાથવો જોઈએ
ફરી એકવાર કાશ્મીરમાં જેહાદી આતંકવાદનો કદરૂૂપો અને બર્બર ચહેરો જોવા મળ્યો. પહેલગામમાં આતંકવાદીઓએ જે રીતે નિર્દોષ અને નિ:શસ્ત્ર પ્રવાસીઓની ઓળખ પુછીને તેમના પર ગોળીબાર કર્યો…
View More ઓળખ પૂછીને પ્રવાસીઓની હત્યા: જેહાદી આતંકવાદને ઝડપથી નાથવો જોઈએશાહને જોઇ બચી ગયેલા લોકો રડવા લાગ્યા, હાથ જોડી ન્યાયની માગણી કરી
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પહેલગામ આતંકવાદી હુમલા પર સ્પષ્ટપણે કહ્યું કે દોષિતોને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. ભારત કોઈપણ કિંમતે આતંકવાદ સામે ઝૂકવાનું…
View More શાહને જોઇ બચી ગયેલા લોકો રડવા લાગ્યા, હાથ જોડી ન્યાયની માગણી કરી