ભારતે કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેવા કરેલી લશ્કરી કાર્યવાહી સામે પાકિસ્તાને અપેક્ષા પ્રમાણેનું જ રીએક્શન આપ્યું છે. ભારતે પાકિસ્તાનની આર્મી પર હુમલો નહોતો…
View More ભારત-પાક. વોર ઝોનમાં પ્રવેશી ચૂક્યા છે; બન્ને માટે હવે પીછેહઠ સહેલી નથીindia pakistan war news
જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનની નાપાક હરકત: ગોળીબારમાં એક અધિકારી સહિત 5 ભારતીયોમના મોત
ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. પાકિસ્તાન સરહદને અડીને આવેલા વિસ્તારોમાં સતત આડેધડ હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યો…
View More જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનની નાપાક હરકત: ગોળીબારમાં એક અધિકારી સહિત 5 ભારતીયોમના મોતIPLની તમામ મેચો રદ, વિદેશી ખેલાડીઓને પરત મોકલવા તૈયારી
ધર્મશાળામાં ચાલુ મેચ અટકાવી સ્ટેડિયમ ખાલી કરાવાયું, ખેલાડીઓને પરત લાવવા ખાસ ટ્રેન દોડાવાઈ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની વર્તમાન સીઝન અધવચ્ચે આદેશ ન…
View More IPLની તમામ મેચો રદ, વિદેશી ખેલાડીઓને પરત મોકલવા તૈયારીમુખડા ક્યા દેખો દર્પણમે : શાંતિ, સંયમ, મધ્યસ્થીની વાતો કરતા પશ્ર્ચિમી દેશોના બેવડા ધોરણ
જમ્મુ અને કાશ્મીરમાં પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે કરેલી લશ્કરી કાર્યવાહીના કારણે બંને દેશોમાં તણાવનો માહોલ છે ત્યારે અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ પાછા મેદાનમાં…
View More મુખડા ક્યા દેખો દર્પણમે : શાંતિ, સંયમ, મધ્યસ્થીની વાતો કરતા પશ્ર્ચિમી દેશોના બેવડા ધોરણશેરબજારમાં ભારત પાકિસ્તાન તણાવની અસર, સેંસેક્સમાં 600 અંકનો કડાકો
ભારત અને પાકિસ્તાન યુદ્ધની સીધી અસર શેરબજાર પર પડી રહી છે. યુદ્ધના ભય વચ્ચે આજે અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે બજાર ખુલતાની સાથે જ…
View More શેરબજારમાં ભારત પાકિસ્તાન તણાવની અસર, સેંસેક્સમાં 600 અંકનો કડાકોચંદીગઢમાં હવાઈ હુમલાનું એલર્ટ, સાયરન વાગ્યાં, લોકોને ઘર બહાર ન નીકળવા કરાઇ અપીલ
ભારત પાકિસ્તાનના દરેક નાપાક કૃત્યનો યોગ્ય જવાબ આપી રહ્યું છે. ગઈ કાલે રાત્રે, પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલોથી ભારતના ઘણા શહેરોને નિશાન બનાવવાનો નિષ્ફળ…
View More ચંદીગઢમાં હવાઈ હુમલાનું એલર્ટ, સાયરન વાગ્યાં, લોકોને ઘર બહાર ન નીકળવા કરાઇ અપીલભારતના હુમલામાં કરાચી શેરબજાર પણ ધરાશાયી: ટ્રેડિંગ બંધ કરવું પડ્યું
એક તરફ, પાકિસ્તાન અને પીઓકે પર ભારતના હવાઈ હુમલા પછી પાડોશી દેશ ધ્રૂજી રહ્યો છે, તો બીજી તરફ, ઓપરેશન સિંદૂરની અસર પાકિસ્તાની શેરબજાર પર ઓછી…
View More ભારતના હુમલામાં કરાચી શેરબજાર પણ ધરાશાયી: ટ્રેડિંગ બંધ કરવું પડ્યુંયુદ્ધ ભડક્યું: ભારતના કચ્છ સહિતના લશ્કરી સ્થળો પર પાક.ના હુમલા નિષ્ફળ, વળતા પ્રહારમાં પાક.ની એર ડિફેન્સ સિસ્ટમ ધ્વસ્ત
લાહોર-કરાચી સહિતના મહત્ત્વના શહેરો ઉપર ભારતના ડ્રોન-મિસાઈલ ત્રાટક્યા, કાશ્મીર સરહદે પણ સતત ગોળીબાર કાશ્મીરમાં નિર્દોષ પ્રવાસીઓની આતંકવાદીઓએ હત્યા કર્યા બાદ ભારતે પાક.માં ત્રાસવાદી કેમ્પોનો ખાત્મો…
View More યુદ્ધ ભડક્યું: ભારતના કચ્છ સહિતના લશ્કરી સ્થળો પર પાક.ના હુમલા નિષ્ફળ, વળતા પ્રહારમાં પાક.ની એર ડિફેન્સ સિસ્ટમ ધ્વસ્ત