ઓપરેશન સિંદૂર: ભારતે સંયમ રાખ્યો તે પાકિસ્તાન સમજે એ એના હિતમાં છે

ભારતે પહેલગામ હત્યાકાંડના ગુનેગારો સામે કાર્યવાહી કરવાનું વચન આપ્યું હતું, અને બુધવારે વહેલી સવારે સરહદ પારથી હુમલા કરીને તે પૂર્ણ કર્યું. જોકે, તેણે સંદેશ આપ્યો…

View More ઓપરેશન સિંદૂર: ભારતે સંયમ રાખ્યો તે પાકિસ્તાન સમજે એ એના હિતમાં છે

ઓપરેશન સિંદૂર: મિનિટ ટુ મિનિટ ટાર્ગેટ

મધરાત્રે પોણાબે વાગે પાકિસ્તાને મિસાઇલ હુમલાને સમર્થન આપ્યું સવારે 5.27 કલાકે અમેરિકી વિદેશમંત્રીનું નિવેદન ભારતે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે પાકિસ્તાન અને ઙજ્ઞઊં…

View More ઓપરેશન સિંદૂર: મિનિટ ટુ મિનિટ ટાર્ગેટ

લક્ષ્યો પસંદ કરવામાં સંયમ રાખ્યો, લશ્કરી થાણાને નિશાન નથી બનાવ્યા

ભારતના હવાઈ હુમલા પછી સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી કરાયેલી એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું હતું કે થોડા સમય પહેલા, ભારતીય સશસ્ત્ર દળોએ ‘ઓપરેશન સિંદૂર’ શરૂૂ…

View More લક્ષ્યો પસંદ કરવામાં સંયમ રાખ્યો, લશ્કરી થાણાને નિશાન નથી બનાવ્યા

કાશ્મીરમાં આખી રાત ગોળીબાર, 7નાં મોત

પૂછની કૃષ્ણાઘાટી, શાહપુર સેક્ટર, રાજૌરીના લામ-માંજાકોટ, કુપવાડા-ઉરી સેક્ટરમાં ભારે ગોળીબારનો ભારતીય સેનાએ મૂંહતોડ જવાબ આપ્યો જમ્મુ અને કાશ્મીરમાં 6 અને 7 મેની રાત્રે, પાકિસ્તાની સેનાએ…

View More કાશ્મીરમાં આખી રાત ગોળીબાર, 7નાં મોત

23 મિનિટ, 9 ઠેકાણા, 100થી વધુ આતંકીનો ખાત્મો

ભારતે કરી બતાવ્યું, પાકિસ્તાનમાં 150 કિ.મી.અંદર ઘુસી ભારતીય એરફોર્સેે મચાવી તબાહી, પાક.નું JF-17 ફાઈટર જેટ તોડી પડાયું જૈસ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદ્ીનના ઠેકાણાં ધ્વસ્ત, અનેક…

View More 23 મિનિટ, 9 ઠેકાણા, 100થી વધુ આતંકીનો ખાત્મો

આતંકના બેસને ખતમ કરવા ભારતે આપ્યો જવાબ: ભારતીય સેનાની પત્રકાર પરિષદ LIVE

  ભારતે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. તેણે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. ભારત દ્વારા કરવામાં આવેલી આ સ્ટ્રાઇકમાં…

View More આતંકના બેસને ખતમ કરવા ભારતે આપ્યો જવાબ: ભારતીય સેનાની પત્રકાર પરિષદ LIVE

પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક બાદ ભારતભરમાં ઍલર્ટ: રાજકોટ-ભુજ-જામનગરની એર ઈન્ડિયાની અનેક ફ્લાઇટ્સ રદ, 11 એરપોર્ટ બંધ

  ભારતે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. તેણે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો છે.ભારતે માત્ર 33 મિનિટમાં જ ‘ઓપરેશન સિંદૂર’ને…

View More પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક બાદ ભારતભરમાં ઍલર્ટ: રાજકોટ-ભુજ-જામનગરની એર ઈન્ડિયાની અનેક ફ્લાઇટ્સ રદ, 11 એરપોર્ટ બંધ

ઇઝરાયલી સ્ટાઈલમાં ભારતે પાકિસ્તાન પર કરી એર એરસ્ટ્રાઈક: 100થી વધુ આતંકવાદીઓનો ખાતમો

  આખરે ભારતે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન તથા PoKમાં એરસ્ટ્રાઈક કરી છે. ભારતીય વાયુસેનાએ ગઈ કાલે…

View More ઇઝરાયલી સ્ટાઈલમાં ભારતે પાકિસ્તાન પર કરી એર એરસ્ટ્રાઈક: 100થી વધુ આતંકવાદીઓનો ખાતમો