વિરુદ્ધ આહાર: સ્વાસ્થ્ય પર પડતા પ્રભાવ અને નુકસાન

આયુર્વેદમાં વિરુદ્ધ આહાર એ એવા ખોરાક માટે વપરાતા શબ્દ છે જેની સંયોજન (ભજ્ઞળબશક્ષફશિંજ્ઞક્ષ) સાથે ખાવાથી શરીર પર નકારાત્મક પ્રભાવ પડી શકે. જો ખોટા આહાર સંયોજન…

View More વિરુદ્ધ આહાર: સ્વાસ્થ્ય પર પડતા પ્રભાવ અને નુકસાન

આયુર્વેદ: સ્વસ્થ જીવનની ચાવી

  આજની દોડધામ ભરી જીવનશૈલીમાં શારીરિક અને માનસિક તંદુરસ્તી જાળવી રાખવી એક પડકારરૂૂપ બની ગઈ છે. વધુ પડતા કામનો તણાવ, અનિયમિત આહાર અને ઊંઘની કમી…

View More આયુર્વેદ: સ્વસ્થ જીવનની ચાવી

આરોગ્યનો ખજાનો: અંજીર ખાવાના આશ્ચર્યજનક ફાયદા

કુદરતે દરેક વસ્તુમાં મનુષ્ય માટે અમુલ્ય ખજાનો છુપાવેલો છે. કુદરતી વસ્તુનું મુલ્ય મનુષ્ય કોઈ રીતે ચૂકવી શકતો નથી. તેમજ આયુર્વેદમાં કહ્યું છે તેમ વનસ્પતિ અને…

View More આરોગ્યનો ખજાનો: અંજીર ખાવાના આશ્ચર્યજનક ફાયદા

યુરિક એસિડના કારણો અને તેની અસરકારક સારવાર

તાજેતરમાં લોકો ને યુરિક એસિડ વધવાની સમસ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. ઘણા લોકો યુરિક એસિડની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. આ સમસ્યા માત્ર વૃદ્ધોમાં…

View More યુરિક એસિડના કારણો અને તેની અસરકારક સારવાર

આ 5 લોકોએ ભૂલથી પણ ન ખાવી જોઈએ મગફળી, નહીંતર તબિયત બગડતા વાર નહીં લાગે

  મગફળી એક એવી વસ્તુ છે કે દરેકના રસોડામાં હોય છે, જેનો ઉપયોગ નાસ્તાથી લઈને ગ્રેવીમાં શાકભાજીમાં અને મીઠાઈ બનાવામાં પણ કરવામાં આવે છે. તો…

View More આ 5 લોકોએ ભૂલથી પણ ન ખાવી જોઈએ મગફળી, નહીંતર તબિયત બગડતા વાર નહીં લાગે

કેન્સર અંગે જાગૃતિ અને સમયસર પગલાં લેવાનું મહત્ત્વ

  એવા અનેક રોગો છે જેની સામે વિજ્ઞાન અને ટેક્નોલોજીએ હજી વધારે સંધર્ષ કરવાની આવશ્યક્તા છે જેથી મનુષ્ય જીવનને થતા અકાળ નુક્સાનથી બચાવી શકાય. મનુષ્ય…

View More કેન્સર અંગે જાગૃતિ અને સમયસર પગલાં લેવાનું મહત્ત્વ

પાલક: તમારી પૌષ્ટિક આહાર યોજના માટેનું અનિવાર્ય ઘટક

  શિયાળો શરૂૂ થતાં લીલા પાંદડા વાળા શાકભાજી માર્કેટ માં આવવાનું શરૂૂ થઈ જાય છે.લીલા શાકભાજી આપડા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પાલક એક…

View More પાલક: તમારી પૌષ્ટિક આહાર યોજના માટેનું અનિવાર્ય ઘટક

મેથી દાણાના આરોગ્યપ્રદ લાભ

મેથી દાણા એ ભારતીયોના રસોડામાં આવશ્યક મસાલો છે. તે માત્ર વાનગીઓમાં સ્વાદ જ નથી વધારતી, પરંતુ તેમાં રહેલા હાનિકારક તત્વોને પણ હળવા બનાવે છે. તેમની…

View More મેથી દાણાના આરોગ્યપ્રદ લાભ

આ એક વસ્તુ ઉમેરવાથી ચા બની જાય છે ઝેર, જાણો શું છે

  શિયાળાની ઋતુમાં ગરમાગરમ ચા પીવી કોને ન ગમે? પરંતુ શું તમે જાણો છો કે દૂધની ચા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. ચાલો જાણીએ…

View More આ એક વસ્તુ ઉમેરવાથી ચા બની જાય છે ઝેર, જાણો શું છે

ભારતમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે HMPV વાયરસ, ગુજરાત સહિત આ 5 રાજ્યોમાં નોંધાયા કેસ

  HMPV એટલે કે હ્યુમન મેટા ન્યુમો વાયરસના કારણે ચીનમાં કોવિડ -19 જેવી સ્થિતિ ફરીથી શરૂ થઈ છે. આ વાયરસે ભારતમાં પણ દસ્તક આપી છે.…

View More ભારતમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે HMPV વાયરસ, ગુજરાત સહિત આ 5 રાજ્યોમાં નોંધાયા કેસ