વિકાસ કામો કરવા હોય તો સંકલન સાથે સંપીને આવો: સંઘવીની સલાહ

અલગ-અલગ રજૂઆતો કરવાથી પરિણામ નહીં આવે; ધારાસભ્યો-પદાધિકારીઓને નાયબ મુખ્યમંત્રીએ મોઢે ચોપડાવ્યું, અમરેલીમાંથી ધડો લેવા સૂચન રાજકોટ શહેર ભાજપમાં ચાલતી હુસાતુસીના કારણે શહેરના વિકાસનો ભોગ લેવાઇ…

View More વિકાસ કામો કરવા હોય તો સંકલન સાથે સંપીને આવો: સંઘવીની સલાહ

10435 ઉદ્યોગકારોને રૂા.956 કરોડની સહાયનું વિતરણ કરતાં હર્ષ સંઘવી

વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં ઉદ્યોગકારોને ઉમટી પડવા હાકલ, કલેકટર કચેરી સાથે સંવાદ કાર્યક્રમમાં ઉદ્યોગપતિઓ સાથે નાયબ મુખ્યમંત્રીની હળવા મને ચર્ચા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આજે…

View More 10435 ઉદ્યોગકારોને રૂા.956 કરોડની સહાયનું વિતરણ કરતાં હર્ષ સંઘવી

નાયબ મુખ્યમંત્રી સંઘવી રાજકોટની મુલાકાતે

ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજયના મંત્રીઓની ફેર નિયુકતિ બાદ નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષભાઈ સંઘવીની નિયુક્તિ થતાં તેઓએ પ્રથમવાર નાયબ મુખ્યમંત્રી તરીકે રાજકોટ શહેરની શુભેચ્છા મુલાકાત…

View More નાયબ મુખ્યમંત્રી સંઘવી રાજકોટની મુલાકાતે

નાયબ મુખ્યમંત્રી સોમ-મંગળ નાગરિકોને મળી શકતા હોય તો PI-DySP કેમ નહીં?

  ગુજરાતમાં હાલ પોલીસ વિભાગ સતત ચર્ચામાં છે. કોઈ કેસને કારણે હોય કે પછી કોઈ પોલીસ અને લોકો વચ્ચે બબાલ થઇ હોય તેના કારણે પણ…

View More નાયબ મુખ્યમંત્રી સોમ-મંગળ નાગરિકોને મળી શકતા હોય તો PI-DySP કેમ નહીં?

ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીની BLO-સ્થાનિકો સાથે ‘ચાય પે ચર્ચા’

સુરતના અલથાણ સોહમ સર્કલ નજીક આવેલા એક નાના ચા સ્ટોલ પર રાજ્ય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સ્થાનિક લોકો, કોર્પોરેટર અને SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) કામગીરી…

View More ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીની BLO-સ્થાનિકો સાથે ‘ચાય પે ચર્ચા’

ખેડૂતોને વળતર અંગે કોઇ ફરિયાદ આવી તો અધિકારી સામે ચર્ચા વગર જ સીધા પગલાં ભરાશે

સુરતના લસકાણા ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં, રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનના વળતર મામલે અધિકારીઓને કડક ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ…

View More ખેડૂતોને વળતર અંગે કોઇ ફરિયાદ આવી તો અધિકારી સામે ચર્ચા વગર જ સીધા પગલાં ભરાશે

સરકારી જમીન પર ધાર્મિક દબાણ હશે તો બુલડોઝર ફરશે : સંઘવી

રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ભારત-પાકિસ્તાન સરહદી ગામોની સીમાવર્તી સમીક્ષા, સામાજિક-આર્થિક સ્થિતિ અને રહેણીકરણી સહિતની વિવિધ બાબતોથી અવગત થવા તેમજ સરકાર આપને દ્વારના ધ્યેયમંત્રને ચરિતાર્થ…

View More સરકારી જમીન પર ધાર્મિક દબાણ હશે તો બુલડોઝર ફરશે : સંઘવી

પ્રેમ આવકાર્ય, પરંતુ નામ બદલાવવાનું ષડયંત્ર નહીં ચાલે: DY.CM

લવ-જેહાદ, ડ્રગ્સ, અંગે અસામાજિક તત્વોને ચેતવણી: પોલીસની કામગીરીની પ્રશંસા કરતા હર્ષ સંઘવી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નવી જવાબદારી સંભાળ્યા બાદ પોતાના હોમ…

View More પ્રેમ આવકાર્ય, પરંતુ નામ બદલાવવાનું ષડયંત્ર નહીં ચાલે: DY.CM

મંત્રીઓને સચિવાલયમાં ચેમ્બરની ફાળવણી

ડેપ્યુટી સી.એમ.હર્ષ સંઘવી, સ્વર્ણિમ સંકુલ-1માં બીજા માળે 1 નંબરની ચેમ્બરમાં, કૃષિમંત્રી જીતુ વાઘાણી પણ બીજા માળે 2 નંબરની ચેમ્બરમાં બેસશે ગુજરાત સરકારના નવા મંત્રી મંડળનું…

View More મંત્રીઓને સચિવાલયમાં ચેમ્બરની ફાળવણી

બહિયલમાં નુકસાનની ભરપાઇ તોફાનીઓ પાસેથી કરવામાં આવશે, હર્ષ સંઘવીનો ધ્રુજારો

ગાંધીનગરના દહેગામના બહિયલમાં અથડામણ બાદ પોલીસે 66 આરોપીઓને ઝડપી પાડ્યા હતાં. આ 66 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતાં. જેમાંથી પાંચ આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા…

View More બહિયલમાં નુકસાનની ભરપાઇ તોફાનીઓ પાસેથી કરવામાં આવશે, હર્ષ સંઘવીનો ધ્રુજારો