સોમનાથ મહાદેવના દર્શને પધારેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આજે સોમનાથ ખાતે બીચ ફેસ્ટિવલના ઉદ્ઘાટન પ્રસંગે પધાર્યા હતા. આ અવસરે તેઓએ સોમનાથ મહાદેવના દિવ્ય દર્શન કરી, શીશ નમાવી મહાદેવનો…

View More સોમનાથ મહાદેવના દર્શને પધારેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી

અમરેલી સરઘસકાંડનું નાળચું ગૃહમંત્રી તરફ ફંટાયું

ધરપકડના દિવસે ચાર્ટર્ડ ફ્લાઇટ કરીને હર્ષ સંઘવી શા માટે દોડી આવ્યા? કૌશિક વેકરિયા, સંઘવી અને એસ.પી.ના વોટસએપ કોલની ડિટેઇલની તપાસ સાથે નાર્કો ટેસ્ટની માગણી આવતીકાલે…

View More અમરેલી સરઘસકાંડનું નાળચું ગૃહમંત્રી તરફ ફંટાયું

માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલનારનો બહિષ્કાર કરવો જોઇએ

દાદા-દાદીથી મોટી કોઇ યુનિવર્સિટી નથી: ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી સુરતમાં ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વૃદ્ધાશ્રમને…

View More માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલનારનો બહિષ્કાર કરવો જોઇએ

બેજવાબદારીપૂર્વક વાહનો ચલાવતા લોકોને જેલ ભેગા કરો: હર્ષ સંઘવી

અમદાવાદ ટ્રાફિક પોલીસે પ્રજાજનોમાં ટ્રાફિક નિયમોની જાગૃતિ આવે અને લોકો નિયમોનું પાલન કરે તે માટે શોર્ટ ફિલ્મ મેકિંગ સ્પર્ધાનું આયોજન કર્યું હતું. જેમાં કુલ 707…

View More બેજવાબદારીપૂર્વક વાહનો ચલાવતા લોકોને જેલ ભેગા કરો: હર્ષ સંઘવી

ગુનેગારોને એની જ ભાષામાં જવાબ આપવો પડે, વરઘોડો પણ કાઢવો જ જોઇએ

અમદાવાદના ચાંદખેડાના 4 પોલીસ કર્મચારી સસ્પેન્ડ કરીને સરકાર અને પોલીસે દાખલો બેસાડ્યો છે. હરિચંદ્રસિંહ,કિરીટસિંહ,પન્નાલાલ અને ભરત ચૌધરીને સસ્પેન્ડ કરાયા છે. આ સસ્પેન્ડ થયેલા પોલસી કર્મચારીઓએ…

View More ગુનેગારોને એની જ ભાષામાં જવાબ આપવો પડે, વરઘોડો પણ કાઢવો જ જોઇએ

કાયદાનો ભંગ કરશો તો વરઘોડો નીકળશે: હર્ષ સંઘવી

શહેરના પાંડેસરા GIDC વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચ પાંડેસરા યુનિટના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેલા રાજ્ય ગૃહમંત્રી હર્ષ ભાઈ સંઘવી દ્વારા શહેરમાં આતંક મચાવતા અસામાજિક તત્વો અને ગુનેગારોને…

View More કાયદાનો ભંગ કરશો તો વરઘોડો નીકળશે: હર્ષ સંઘવી

પોલીસની બેદરકારીના કારણે સરકાર સામે સવાલો ઊભા થયા તો ખેર નથી

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો અને વ્યવસ્થા જાણે ગુંડાઓ અને અસામાજિક તત્વોની જાગીર બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં દારૂૂના…

View More પોલીસની બેદરકારીના કારણે સરકાર સામે સવાલો ઊભા થયા તો ખેર નથી