800 મહેસુલી કર્મચારીઓને નાયબ મામલતદારના પ્રમોશન, 80ની બદલી

ગુજરાતના મહેસૂલ વિભાગમાં વહિવટી સ્તરે મોટા પાયે ફેરફારો કરાયા છે. રાજ્યમાં મહેસૂલ વિભાગ દ્વારા બદલી અને બઢતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં નાયબ મામલતદારની…

View More 800 મહેસુલી કર્મચારીઓને નાયબ મામલતદારના પ્રમોશન, 80ની બદલી

મોડા આવશો તો અડધા દિવસનો પગાર કટ, સચિવાલયમાં લાલિયાવાડી બંધ

ભૂપેન્દ્ર પટેલ સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો. જે સરકારી અધિકારીઓ અથવા કર્મચારીઓ ઓફિસે મોડા આવશે અથવા સાંજે વહેલાં નીકળી જશે,…

View More મોડા આવશો તો અડધા દિવસનો પગાર કટ, સચિવાલયમાં લાલિયાવાડી બંધ