ફૂગવાળો ખોળ ખાવાથી 80 ગાયોના મોત

કોટડાસાંગાણીના સાઢવાયા ગામે ગૌશાળામાં ગાયોના મોત બાદ લેવાયેલા ખોળના સેમ્પલ રિપોર્ટમાં ઘટસ્ફોટ કોટડાસાંગાણી તાલુકાના સાઢવાયા ગામે ગૌવશાળામાં 400 જેવી ગાયોની. સંખ્યા ગૌશાળામાં ચલાવામા આવે છે…

View More ફૂગવાળો ખોળ ખાવાથી 80 ગાયોના મોત

સાંઢવાયા ગૌશાળાનો મૃત્યુઆંક 75, કલેકટર-DDO દોડયા

રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના સાંઢવાયા ગામે આવેલી શ્રી રામગર બાપુ ગૌસેવા ટ્રસ્ટની ગૌશાળામાં ગમખ્વાર ઘટના બની છે. અહીં છેલ્લા બે દિવસમાં 75 જેટલી ગાયોનાં શંકાસ્પદ…

View More સાંઢવાયા ગૌશાળાનો મૃત્યુઆંક 75, કલેકટર-DDO દોડયા

માત્ર 3 કલાકમાં 10 ગાયોને પ્રોસ્થેટિક પગ ફીટ કરી દીધા

ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા વિશ્વ દિવ્યાંગતા દિવસના અવસરે એક અસાધારણ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. ટ્રસ્ટે ત્રણ કલાકથી પણ ઓછા…

View More માત્ર 3 કલાકમાં 10 ગાયોને પ્રોસ્થેટિક પગ ફીટ કરી દીધા