દિલ્હી-UP-છત્તીસગઢમાં વાવાઝોડા અને વરસાદના કારણે 10નાં મોત, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

  દેશભરમાં હવામાન બદલાયું છે. ગુરુવારે રાત્રે દિલ્હી-એનસીઆર, યુપી અને છત્તીસગઢમાં ભારે પવન સાથે મુશળાધાર વરસાદ વરસ્યો. વાવાઝોડા, વરસાદ અને વીજળી પડવાની ઘટનાઓમાં ૧૦ લોકોના…

View More દિલ્હી-UP-છત્તીસગઢમાં વાવાઝોડા અને વરસાદના કારણે 10નાં મોત, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

છત્તીસગઢમાં સુરક્ષાદળોનું વધુ એક મોટું ઓપરેશન, એન્કાઉન્ટરમાં 16 નક્સલી ઠાર

  છત્તીસગઢમાં સુરક્ષાદળોનું વધુ એક મોટું ઓપરેશન. છત્તીસગઢના સુકમા અને દંતેવાડા સરહદી વિસ્તારોમાં નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટરમાં 16 નક્સલી માર્યા ગયા. મળતી માહિતી…

View More છત્તીસગઢમાં સુરક્ષાદળોનું વધુ એક મોટું ઓપરેશન, એન્કાઉન્ટરમાં 16 નક્સલી ઠાર

છત્તીસગઢમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, 25 લાખના ઈનામી સહિત 3 માઓવાદી ઠાર

  છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં આજે સુરક્ષા દળો સાથેની અથડામણમાં ત્રણ નક્સલવાદીઓ માર્યા ગયા હતા. તેમાં માઓવાદી સુધીર ઉર્ફે સુધાકર ઉર્ફે મુરલીનો પણ સમાવેશ થાય છે,…

View More છત્તીસગઢમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, 25 લાખના ઈનામી સહિત 3 માઓવાદી ઠાર

છત્તીસગઢમાં બે સ્થળોએ એન્કાઉન્ટર: 24 નક્સલી ઠાર, 1 જવાન શહીદ

ગુરુવારે વહેલી સવારે બીજાપુર જિલ્લાના ગંગાલુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. માહિતી આપતા બીજાપુર પોલીસે જણાવ્યું કે બીજાપુર ડિસ્ટ્રિક્ટ રિઝર્વ…

View More છત્તીસગઢમાં બે સ્થળોએ એન્કાઉન્ટર: 24 નક્સલી ઠાર, 1 જવાન શહીદ

છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલના ઘર પર EDના દરોડા, એકસાથે 15 સ્થળોએ સપાટો બોલાવ્યો

  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આજે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને તેમના પુત્ર ચૈતન્ય બઘેલ સાથે જોડાયેલા અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરોડો…

View More છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલના ઘર પર EDના દરોડા, એકસાથે 15 સ્થળોએ સપાટો બોલાવ્યો

મહાકુંભમાં જતાં શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત: પ્રયાગરાજમાં બસ-બોલેરો વચ્ચે ટક્કર થતાં છત્તીસગઢના 10 લોકોના મોત

  ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રયાગરાજમાં એક બોલેરો અને બસ વચ્ચે ભીષણ ટક્કરમાં 10 શ્રદ્ધાળુઓના મોત નીપજ્યાં હતા જ્યારે…

View More મહાકુંભમાં જતાં શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત: પ્રયાગરાજમાં બસ-બોલેરો વચ્ચે ટક્કર થતાં છત્તીસગઢના 10 લોકોના મોત

છત્તીસગઢના ગરિયાબંદમાં 20 નક્સલવાદીઓ ઠાર, 36 કલાકથી ચાલી રહ્યું છે સર્ચ ઓપરેશન

  છત્તીસગઢના ગરિયાબંદમાં છેલ્લા 36 કલાકથી નક્સલવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલી રહી છે. અત્યાર સુધીમાં કુલ 20 નક્સલવાદીઓના મોતની માહિતી સામે આવી છે. આ…

View More છત્તીસગઢના ગરિયાબંદમાં 20 નક્સલવાદીઓ ઠાર, 36 કલાકથી ચાલી રહ્યું છે સર્ચ ઓપરેશન

છત્તીસગઢના બીજાપુરમાં મોટો નક્સલી હુમલો, IED બ્લાસ્ટમાં 9 જવાન શહીદ

  છત્તીસગઢના બીજાપુરમાં નક્સલવાદીઓએ મોટો હુમલો કર્યો છે. આ હુમલામાં 9 જવાન શહીદ થયા છે. એક વાહનમાં DRG જવાન સવાર હતા જેને નિશાન બનાવતા નક્સલીઓએ…

View More છત્તીસગઢના બીજાપુરમાં મોટો નક્સલી હુમલો, IED બ્લાસ્ટમાં 9 જવાન શહીદ

છત્તીસગઢમાં SUV-ટ્રક ટક્કરમાં 6 લોકોનાં મોત

છત્તીસગઢના બાલોદ જિલ્લામાં સોમવારે સવારે સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ (SUV) એક ટ્રક સાથે અથડાતાં છ લોકોના મોત થયા હતા અને સાત અન્ય ઘાયલ થયા હતા.આ અકસ્માત…

View More છત્તીસગઢમાં SUV-ટ્રક ટક્કરમાં 6 લોકોનાં મોત

છત્તીસગઢમાં યુદ્ધ જેવો માહોલ 200 નક્સલીઓનો હુમલો, બે જવાન ઘવાયા

છત્તીસગઢમાં સુરક્ષાદળોની નક્સલીઓ સાથેની અથડામણ સતત વધતી જઈ રહી છે. ગુરુવારે (પાંચમી ડિસેમ્બર) મોડી રાતે તો જાણે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ ગઇ હતી. લગભગ 200…

View More છત્તીસગઢમાં યુદ્ધ જેવો માહોલ 200 નક્સલીઓનો હુમલો, બે જવાન ઘવાયા