અગ્નિ તત્ત્વ રાશિમાં ગ્રહોના ગોચરથી અમદાવાદમાં બીજી વખત પ્લેન દુર્ઘટના સર્જાઇ

અગાઉ 19મી ઓકટોબરના 1988ના રોજ વિમાન ક્રેશમાં રાહુ કુંભમાં અને કેતુ સિંહ રાશીમાં ગોચર કરતો હતો અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક ઑફ…

View More અગ્નિ તત્ત્વ રાશિમાં ગ્રહોના ગોચરથી અમદાવાદમાં બીજી વખત પ્લેન દુર્ઘટના સર્જાઇ

DNA કામગીરી માટે 45 ડોકટરોની ટીમ, તમામ વિભાગો વચ્ચે સંકલન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક, યુધ્ધના ધોરણે કામગીરી એર ઇન્ડિયાના અમદાવાદથી લંડન જતાં વિમાનની સર્જાયેલી કમનસીબ દુર્ઘટના સંદર્ભે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી…

View More DNA કામગીરી માટે 45 ડોકટરોની ટીમ, તમામ વિભાગો વચ્ચે સંકલન

કોઈ દીકરા દીકરીને મળવા, કોઈ અભ્યાસ કરવા લંડન જતા હતા ને કાળ ત્રાટક્યો

RSS સાથે જોડાયેલા નેતા બદરૂદ્દીન હાલાણી પત્ની-ભાભી સાથે લંડન જતા હતા વિજયભાઈ રૂપાણી પુત્રીને મળવા લંડન પહોંચે તે પહેલા પત્નીને આઘાતજનક સમાચાર મળ્યામાંડલ તાલુકાનાં રિટાયર્ડ…

View More કોઈ દીકરા દીકરીને મળવા, કોઈ અભ્યાસ કરવા લંડન જતા હતા ને કાળ ત્રાટક્યો

દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં કોન્ફીગ્યુરેશન એરર: નિષ્ણાંત

વીડિયોના અભ્યાસ પછી ઉડ્ડયન એક્સપર્ટ જોન કોક્સનો દાવો, સ્લેટ્સ અને ફલેપ્સ યોગ્ય સ્થિતિમાં ન હોતા અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ટેકઓફ કરતાની સાથે જ કેમ ક્રેશ…

View More દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં કોન્ફીગ્યુરેશન એરર: નિષ્ણાંત

નરેન્દ્ર મોદીએ ઘટનાસ્થળ અને સિવિલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી

એરપોર્ટથી સીધા બી.જે.મેડિકલ કોલેજની હોસ્ટેલે પહોંચ્યા, ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી ઘાયલોની સ્થિતિની જાણકારી મેળવી પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટથી સીધા દુર્ઘટના સ્થળે જવા રવાના થયા હતા…

View More નરેન્દ્ર મોદીએ ઘટનાસ્થળ અને સિવિલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી

વિમાનમાં સવાર 241 મુસાફરો ઉપરાંત અન્ય 26નાં મોત

કુલ 268 મૃતદેહના પોસ્ટમોર્ટમ કરાયા, 22ની ઓળખ બાકી અમદાવાદમાં ગઈકાલે એર ઈન્ડિયાની અમદાવાદથી લંડનના ગેટવીક એરપોર્ટ જતી ફલાઈટ તુટી પડી હતી. મોડીરાત સુધી સિવિલ હોસ્પિટલમાં…

View More વિમાનમાં સવાર 241 મુસાફરો ઉપરાંત અન્ય 26નાં મોત

વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા પ્રત્યે શાહરૂખ-આમિર ખાનની સંવેદના

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂૂખ ખાન અને આમિર ખાને અમદાવાદ વિમાન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. બંને સ્ટાર્સે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું છે કે…

View More વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા પ્રત્યે શાહરૂખ-આમિર ખાનની સંવેદના

વિમાન દુર્ઘટના, વિરાટ અનુષ્કાનો ભાવુક સંદેશ

અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઈન્ડિયાના વિમાનમાં સવાર તમામ 242 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. વિરાટ કોહલી અને તેમની પત્ની અનુષ્કા શર્માએ પણ આ દુ:ખદ ઘટના…

View More વિમાન દુર્ઘટના, વિરાટ અનુષ્કાનો ભાવુક સંદેશ

અમદાવાદ વિમાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વિજય રૂપાણી સામાન્ય માણસોના નેતા હતા

અમદાવાદ એરપોર્ટ પરથી ઊડેલું એર ઈન્ડિયાનું બોઈંગ વિમાન ઊડ્યાની બે-ત્રણ મિનિટમાં જ દુર્ઘટનાગ્રસ્ત થઈને તૂટી પડયું એ કરૂૂણ ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો છે. બોઈંગનું…

View More અમદાવાદ વિમાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વિજય રૂપાણી સામાન્ય માણસોના નેતા હતા