અનેક કારણોથી યમુના કાંઠે ડૂબી કેજરીવાલની નાવ

અનેક નેતાઓનો જેલવાસ, શીશમહેલ, લીકર પોલિસી અને રાજધાનીમાં ગંદકી તથા યમુનામાં ઝેરના મુદ્દે કેજરીવાલ એન્ડ પાર્ટી પરથી લોકોનો ભરોષો ઉઠ્યો દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં આજે…

View More અનેક કારણોથી યમુના કાંઠે ડૂબી કેજરીવાલની નાવ

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં AAPના મોટા નેતા હાર્યા, કેજરીવાલ-સિસોદિયા પોતાની સીટ ના બચાવી શક્યા, આતિશીની જીત

  દિલ્હીમાં 8મી વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. અત્યાર સુધીના ટ્રેન્ડ મુજબ ભાજપને સ્પષ્ટ બહુમતી મળતી જોવા મળી રહી છે. વિધાનસભા ચૂંટણીમાં…

View More દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં AAPના મોટા નેતા હાર્યા, કેજરીવાલ-સિસોદિયા પોતાની સીટ ના બચાવી શક્યા, આતિશીની જીત

‘કોણ છે દેશનો સૌથી મોટો ગુંડો…’ પ્રચારના છેલ્લા દિવસે BJP-EC પર કેજરીવાલે સાધ્યું નિશાન

    દિલ્હી વિધાનસભા ચૂંટણીના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. આ દરમિયાન ઉમેદવારો પોતાની સંપૂર્ણ તાકાત મેદાનમાં લગાવી રહ્યા છે. દરમિયાન, આમ આદમી પાર્ટીના સંયોજક…

View More ‘કોણ છે દેશનો સૌથી મોટો ગુંડો…’ પ્રચારના છેલ્લા દિવસે BJP-EC પર કેજરીવાલે સાધ્યું નિશાન

કેજરીવાલે કેન્દ્ર સરકાર સમક્ષ કરી 7 માંગ, દેશમાં પહેલી વાર માધ્યમ વર્ગનો ચુંટણી ઢંઢેરો જાહેર કર્યાનો દાવો

  દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ સમાજના દરેક વર્ગને ખુશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ વાતને ધ્યાનમાં રાખીને, આજે તેમણે…

View More કેજરીવાલે કેન્દ્ર સરકાર સમક્ષ કરી 7 માંગ, દેશમાં પહેલી વાર માધ્યમ વર્ગનો ચુંટણી ઢંઢેરો જાહેર કર્યાનો દાવો

દિલ્હીમાં ભાડૂઆતોને પણ મળશે મફત વીજળી અને પાણી, કેજરીવાલનું મોટું એલાન

  આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં ભાડૂઆતો માટે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ…

View More દિલ્હીમાં ભાડૂઆતોને પણ મળશે મફત વીજળી અને પાણી, કેજરીવાલનું મોટું એલાન

કેજરીવાલ પાસે પોતાનું ઘર કે કાર નથી: તેમના હરીફ પાસે 95 કરોડ રૂા.ની મિલકત

  આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. તેમણે ચૂંટણી એફિડેવિટમાં પોતાની સંપત્તિનો ખુલાસો કર્યો છે. જે મુજબ દિલ્હીના…

View More કેજરીવાલ પાસે પોતાનું ઘર કે કાર નથી: તેમના હરીફ પાસે 95 કરોડ રૂા.ની મિલકત

‘ભાજપે દિલ્હીના જાટ સમુદાય સાથે દગો કર્યો..’અરવિંદ કેજરીવાલે PM મોદીને લખ્યો પત્ર

  દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. તેમણે દિલ્હીના જાટ સમુદાયને કેન્દ્રની OBC યાદીમાં સામેલ…

View More ‘ભાજપે દિલ્હીના જાટ સમુદાય સાથે દગો કર્યો..’અરવિંદ કેજરીવાલે PM મોદીને લખ્યો પત્ર

દિલ્હીમાં કેજરીવાલ જીતશે, કોંગ્રેસ નેતા ચવ્હાણનો દાવો

  દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને દેશભરમાં રાજકારણ ગરમાઈ રહ્યું છે અને આ દરમિયાન મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે મોટું નિવેદન આપ્યું છે.…

View More દિલ્હીમાં કેજરીવાલ જીતશે, કોંગ્રેસ નેતા ચવ્હાણનો દાવો