ઇ.વી.એમ. હટાવવા આજથી જેલ ભરો આંદોલન

  ભારત મુકિત મોર્ચાના નેતૃત્વમા રાષ્ટ્રિય પીછડા વર્ગ મોર્ચા, બહુજન ક્રાંતિ મોર્ચા અને રાષ્ટ્રીય પરિવર્તન મોર્ચા દ્વારા આજ રોજથી ઇ.વી.એમ.ને હટાવવા અને બેલેટ પેપરથી બધીજ…

 

ભારત મુકિત મોર્ચાના નેતૃત્વમા રાષ્ટ્રિય પીછડા વર્ગ મોર્ચા, બહુજન ક્રાંતિ મોર્ચા અને રાષ્ટ્રીય પરિવર્તન મોર્ચા દ્વારા આજ રોજથી ઇ.વી.એમ.ને હટાવવા અને બેલેટ પેપરથી બધીજ ચુંટણી કરાવવા માટે રાષ્ટ્ર વ્યાપી જેલ ભરો આંદોલન શરૂ કરવામા આવ્યુ છે. ત્યારે રાજકોટમા આંબેડકરની પ્રતિમા ખાતે બહોળી સંખ્યામા લોકો બેનરો સાથે ઉપસ્થિત રહિ અન્યાયનાં વિરોધમા આંદોલનમા જોડાયા હતા. (તસવીર: મુકેશ રાઠોડ)

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *