ભારતીય ધાર્મિક પરંપરામાં અનોખુ મહત્ત્વ ધરાવતા વડ સાવિત્રીના ત્રણ દિવસના વ્રતનો આજથી પરિણીત મહિલાઓએ વડના વૃક્ષની પૂજા કરી પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી.
વડસાવિત્રીના ત્રણ દિવસના વ્રતનો પ્રારંભ
ભારતીય ધાર્મિક પરંપરામાં અનોખુ મહત્ત્વ ધરાવતા વડ સાવિત્રીના ત્રણ દિવસના વ્રતનો આજથી પરિણીત મહિલાઓએ વડના વૃક્ષની પૂજા કરી પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી.
