સ્વામીએ પાછલા બારણેથી મંદિરમાં પ્રવેશી જલારામ બાપાની માફી માગી

ખુદ પોલીસ નંબર પ્લેટ વગર સ્કોર્પિયોમાં સ્વામીને વીરપુર લઈ આવતા ઉઠતા અનેક સવાલો જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુંકડો સૂત્રને સાર્થક કરનાર જગવિખ્યાત યાત્રાધામ વીરપુરના પૂજ્ય…

View More સ્વામીએ પાછલા બારણેથી મંદિરમાં પ્રવેશી જલારામ બાપાની માફી માગી

જ્ઞાન પ્રકાશ સ્વામી આખરે ઝુક્યાં, વીરપુર આવી જલારામ બાપાની માફી માગી

  વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરના સંત શ્રી જલારામ બાપા વિશે સુરતના જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલ ટીપ્પણીને લઈને ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યારે હવે જ્ઞાનપ્રકાશ સ્વામીએ…

View More જ્ઞાન પ્રકાશ સ્વામી આખરે ઝુક્યાં, વીરપુર આવી જલારામ બાપાની માફી માગી

વીરપુર આવી બાપાની માફી માગશે સ્વામી, વિવાદનો અંત

જ્ઞાનપ્રકાશ સ્વામીની વિવાદિત ટિપ્પણી બાદ વીરપુર સજજડ બંધ રહેતા સ્વામી અને લોહાણા સમાજ વચ્ચે સમજૂતી થતા મામલો થાળે પડયો વિરપુરમાં જલારામ બાપાને લઈ વિવાદ હાલ…

View More વીરપુર આવી બાપાની માફી માગશે સ્વામી, વિવાદનો અંત

વીરપુર આવીને બાપાની દંડવત માફી માગો, સ્વામીને 24 કલાકનું અલ્ટિમેટમ

  જલારામબાપા વિષે ‘અજ્ઞાન’ પીરસનાર જ્ઞાનપ્રકાશ સ્વામી સામે ભાવિકોમાં આક્રોશ ગ્રામ પંચાયતમાં લોકોએ ધરણાં કરી રામધૂન બોલાવી, માફી ન માંગે તો ગુરુવારે જાહેર કરાશે રણનીતિ…

View More વીરપુર આવીને બાપાની દંડવત માફી માગો, સ્વામીને 24 કલાકનું અલ્ટિમેટમ

જ્ઞાનપ્રકાશ સ્વામી જલારામબાપાની જગ્યામાં આવી માફી માગે

જલારામબાપા વિશે સ્વામીએ કરેલા નિવેદનથી ભાવિકોમાં ભારે આક્રોશ વીરપુરમાં આજે રઘુવંશી સમાજની બેઠક, રણનીતિ નકકી કરાશે ગુજરાત મિરર, વિરપુર,તા.4જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુંકડો સૂત્રને સાર્થક…

View More જ્ઞાનપ્રકાશ સ્વામી જલારામબાપાની જગ્યામાં આવી માફી માગે

વીરપુરમાં અન્નક્ષેત્ર ગુણાતીત સ્વામીના આશીર્વાદથી ચાલે છે?, સ્વામીએ છેડયો વિવાદ

  સુરતના અમરોલી ખાતે સ્વામિનારાયણના સંતે સભામાં વિવાદીત પ્રવચન આપ્યું છે,જેના કારણે જલારામ બાપાના ભકતોમાં રોષની લાગણી જોવા મળી છે.જ્ઞાનપ્રસાદ સ્વામીનો વિવાદીત પ્રવચનનો વીડિયો સોશિયલ…

View More વીરપુરમાં અન્નક્ષેત્ર ગુણાતીત સ્વામીના આશીર્વાદથી ચાલે છે?, સ્વામીએ છેડયો વિવાદ

વીરપુરના આધેડ સાથે 27.87 લાખની છેતરપિંડી કરનાર આરોપી પકડાયો

વીરપુર જલારામના અશોકભાઈ છગનભાઈ વઘાસિયા નામના વ્યક્તિએ વીરપુર પોલીસમાં ગત દિવસે તેમની સાથે લાખો રૂૂપિયાની છેતરપિંડી થઈ હવાની બાબતને લઈને પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી…

View More વીરપુરના આધેડ સાથે 27.87 લાખની છેતરપિંડી કરનાર આરોપી પકડાયો

નકલી બિયારણના કારણે ડુંગળીનો પાક ફેલ

વીરપુરના ખેડૂતની મહેનત ઉપર પાણી ફેરવતા બીજ માફિયા, કંપની દ્વારા ઉડાઉ જવાબ યાત્રાધામ વીરપુરના ખેડૂત ધીરુભાઈ સોરઠીયાએ પોતાના દશ વિઘા જેટલા ખેતરમાં ડુંગળીના વાવેતર કરવા…

View More નકલી બિયારણના કારણે ડુંગળીનો પાક ફેલ

વીરપુરના આહાબા ગામની સીમમાં દીપડાએ બળદનું મારણ કર્યુ

વીરપુર જલારામ ગામની આહાબાની સીમમાં છેલ્લા ત્રણેક મીહનાથી એક દીપડાએ દેખા દેતા ખેડૂતોમા ભયનો માહોલ ફેલાયો છે. વીરપુર ગામની આહાબા સીમ વિસ્તારમાં વાડી ખેતર ધરાવતા…

View More વીરપુરના આહાબા ગામની સીમમાં દીપડાએ બળદનું મારણ કર્યુ

વીરપુરના વાડા ડુંગરામાં યુવાને ઝેરી દવા પી કર્યો આપઘાત

વીરપુરના વાડા ડુંગરા ગામે રહેતા યુવાને કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.આ…

View More વીરપુરના વાડા ડુંગરામાં યુવાને ઝેરી દવા પી કર્યો આપઘાત