સુરતથી મહાકુંભ જતી ટ્રેન પર જલગાંવ પાસે પથ્થરમારો, બારીના કાચ તૂટ્યા, મુસાફરોમાં ભયનો માહોલ

  ગુજરાતના સુરતથી પ્રયાગરાજ જતી ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ટ્રેનમાં મોટાભાગના મુસાફરો મહાકુંભમાં સ્નાન કરવા જતા હતા. જ્યારે ટ્રેન સુરતથી નીકળીને મહારાષ્ટ્રના…

View More સુરતથી મહાકુંભ જતી ટ્રેન પર જલગાંવ પાસે પથ્થરમારો, બારીના કાચ તૂટ્યા, મુસાફરોમાં ભયનો માહોલ