માનગઢથી શંકરસિંહ વાઘેલાનું એલાન, અલગ ‘ભીલપ્રદેશ’ની માંગને સમર્થન

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ રાજસ્થાનના બાંસવાડા સ્થિત આદિવાસીઓના આસ્થાના પ્રતિક માનગઢ ધામ ખાતે યોજાયેલા વિશાળ સંમેલનમાં હાજરી આપીને અલગ ’ભીલ પ્રદેશ’ની માંગને સત્તાવાર અને…

View More માનગઢથી શંકરસિંહ વાઘેલાનું એલાન, અલગ ‘ભીલપ્રદેશ’ની માંગને સમર્થન

ભાજપને હરાવવા મારી ડિઝાઈન પ્રમાણે કામ કરો, શંકરસિંહનો રાહુલ ગાંધીને સંદેશ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા એ કોંગ્રેસ અને ભાજપ સામેની રાજકીય લડત અંગે મોટું નિવેદન આપ્યું છે. વાઘેલાએ જણાવ્યું કે તેમણે રાહુલ ગાંધી ને સ્પષ્ટ…

View More ભાજપને હરાવવા મારી ડિઝાઈન પ્રમાણે કામ કરો, શંકરસિંહનો રાહુલ ગાંધીને સંદેશ

હું ભાજપમાં હોત તો નરેન્દ્રભાઈ આગળ જ ન વધ્યા હોત, ‘બાપુ’નો ધડાકો

સામાન્ય માનવી માટે રાજકારણમાં પ્રવેશ્યો, સમાધાન મારા ડીએનએમાં નથી ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાએ એક મોટું નિવેદન આપ્યું છે. એક મુલાકાતમાં, 85 વર્ષીય નેતા…

View More હું ભાજપમાં હોત તો નરેન્દ્રભાઈ આગળ જ ન વધ્યા હોત, ‘બાપુ’નો ધડાકો

જૈન સમાજ અહિંસાવાદી નહીં હિંસાવાદી છે: શંકરસિંહ વાઘેલાએ નવો વિવાદ છેડ્યો

ગાયોની કતલ કરતા કારખાનાઓ પાસેથી ભાજપ ફંડ મેળવે છે અને જૈનો તેને સપોર્ટ કરે છે, આ કયાની અહિંસા? ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ વધુ એક…

View More જૈન સમાજ અહિંસાવાદી નહીં હિંસાવાદી છે: શંકરસિંહ વાઘેલાએ નવો વિવાદ છેડ્યો

કતલખાનાઓ ચલાવનારા ભાજપને કરોડો રૂપિયાનું દાન આપે છે: શંકરસિંહનો વિસ્ફોટ

  ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ BJP પર કડીમાં આકરા પ્રહારો કર્યા. પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના નવા કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, જે…

View More કતલખાનાઓ ચલાવનારા ભાજપને કરોડો રૂપિયાનું દાન આપે છે: શંકરસિંહનો વિસ્ફોટ

બાપુનો બાટલો ફાટ્યો, ભાજપ જ ગુંડાઓ અને લુખ્ખાઓની પાર્ટી

અમદાવાદમાં શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જે બાદ તેમણે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે ભાજપના અત્યારના…

View More બાપુનો બાટલો ફાટ્યો, ભાજપ જ ગુંડાઓ અને લુખ્ખાઓની પાર્ટી

ગુજરાતમાં દારૂબંધીનો કાયદો જ ખોટો છે: બાપુ

  માત્ર પાટીદારો જ નહીં અન્ય સમાજમાં પણ દારૂ પીવાય છે, રાજ્યમાં દારૂને ખોટી રીતે ટ્રીટ કરાય છે: શંકરસિંહ વાઘેલા ગુજરાતમાં દારૂના દૂષણને લઇ સુરતના…

View More ગુજરાતમાં દારૂબંધીનો કાયદો જ ખોટો છે: બાપુ

ગુજરાતમાં રાજકીય પાર્ટીઓ વચ્ચે ફિક્સિગં: વાઘેલા

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ રાજકીય પક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે રાજકીય પાર્ટીઓ ફિક્સિંગથી ચાલે છે અને મેરીટવાળા કાર્યકરોને પૂરા કરવાનું…

View More ગુજરાતમાં રાજકીય પાર્ટીઓ વચ્ચે ફિક્સિગં: વાઘેલા

ગુજરાતનું એક પણ ગામ એવું નથી જ્યાં ‘કોથળી’ ન મળે, દારૂબંધી હટાવો: બાપુ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા ગુજરાતમાં પ્રજાશક્તિ ડેમોક્રિટીક પાર્ટી સક્રિય થઈ છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના સુપ્રીમો શંકરસિંહ વાઘેલાએ ગુજરાત અધ્યક્ષની સાથે પાલનપુર…

View More ગુજરાતનું એક પણ ગામ એવું નથી જ્યાં ‘કોથળી’ ન મળે, દારૂબંધી હટાવો: બાપુ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં ‘બાપુ’ ફરી મેદાનમાં

પાલિકા-પંચાયતોની ચૂંટણીઓમાં ક્ષત્રિય સમાજના મતો તોડી ભાજપને ફાયદો કરાવશે કે ત્રીજા પરિબળનો ઉદય કરશે? રાજકીય પંડિતોમાં તરેહતરેહના અનુમાનો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીઓ પહેલા રાજકારણમાં…

View More સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં ‘બાપુ’ ફરી મેદાનમાં