રથયાત્રામાં બેકાબૂ બનેલા ત્રણેય ગજરાજને જામનગર ખાતેના વનતારામાં લઇ જવાશે

ખાસ વાન સાથે વનતારાની ટીમ રિવરફ્રન્ટ પહોંચી અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા યોજાઈ હતી. આ રથયાત્રા દરમિયાન ખાડિયામાં એક ગજરાજ બેકાબૂ થતાં લોકોમાં નાસભાગ મચી…

View More રથયાત્રામાં બેકાબૂ બનેલા ત્રણેય ગજરાજને જામનગર ખાતેના વનતારામાં લઇ જવાશે

ભાવનગરમાં પોલીસ-વિહિપ વચ્ચે ચકમક ઝરતા રથયાત્રા અટકાવાઇ

પોલીસે વિહિપના આગેવાનનો કાંઠલો પકડતા બબાલ બાદ મામલો થાળે પડ્યો ભાવનગર ગઈ કાલે રથયાત્રા દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદના સભ્યો દ્વારા દાવ પેચ રમાતો હતો તે…

View More ભાવનગરમાં પોલીસ-વિહિપ વચ્ચે ચકમક ઝરતા રથયાત્રા અટકાવાઇ

રાજકોટમાં રથયાત્રા અને મોહરમ એક જ દિવસે, 1624 પોલીસ તૈનાત કરાશે

પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં કરાયેલું પ્લાનીંગ, તમામ પોલીસ મથકોમાં શાંતિ સમિતિની બેઠકો યોજાઈ, 4 ડીસીપી, 6 એસીપી,20 પીઆઇ, 93 પીએસઆઇ સાથે એસઆરપીની ટુકડીને સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી…

View More રાજકોટમાં રથયાત્રા અને મોહરમ એક જ દિવસે, 1624 પોલીસ તૈનાત કરાશે

ભાવનગરમાં શુક્રવારે નીકળનાર રથયાત્રામાં પોલીસનો લોખંડી બંદોબસ્ત

અષાઢી બીજ શુક્રવારના રોજ ભાવનગર શહેરમા ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળનાર છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાવનગર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત જાળવવામાં આવશે.…

View More ભાવનગરમાં શુક્રવારે નીકળનાર રથયાત્રામાં પોલીસનો લોખંડી બંદોબસ્ત

રથયાત્રામાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની સમીક્ષા બેઠક, CCTV, ડ્રોન મારફત સમગ્ર રૂટ પર ચાંપતી નજર રખાશે આગામી 27 જૂનના રોજ અમદાવાદમાં નીકળનારી ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાને…

View More રથયાત્રામાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે

‘વૃદ્ધો-બિમાર લોકોએ રથયાત્રામાં જવાનું ટાળવું જોઈએ…’ કોરોનાના વધતા કેસ વચ્ચે આરોગ્યમંત્રીની જનતાને અપીલ

  રાજ્યમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. આ દરમિયાન રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલેનું મોટું નિવેદન સામે આવ્યું છે. આગામી દીવસોમાં જયારે અમદાવાદમાં…

View More ‘વૃદ્ધો-બિમાર લોકોએ રથયાત્રામાં જવાનું ટાળવું જોઈએ…’ કોરોનાના વધતા કેસ વચ્ચે આરોગ્યમંત્રીની જનતાને અપીલ