ધારી અને રાજુલા નજીક રેલવે લાઇન ક્રોસ કરતાં 8 સિંહનો બચાવ

ભાવનગર રેલ્વે મંડળ સિંહો/વન્યજીવોના સંરક્ષણ માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. મંડળના નિર્દેશો મુજબ, ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાઇલોટ નિર્ધારિત ગતિનું પાલન કરી રહ્યા છે…

View More ધારી અને રાજુલા નજીક રેલવે લાઇન ક્રોસ કરતાં 8 સિંહનો બચાવ