શંકરાચાર્ય અવિમુક્તેશ્ર્વરાનંદ વિરૂધ્ધના આરોપો રાજકીય ષડયંત્ર

જ્યોતિષપીઠના શંકરાચાર્યના સમર્થનમાં દ્વારકાના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીનુ મહત્વપૂર્ણ નિવેદન તાજેતરમાં બદ્રીનાથનાં જ્યોતિષપીઠનાં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ વિરૂૂદ્ધ થયેલા યૌન શોષણ સહિતનાં આરોપોથી ખળભળાટ થયા પછી આ…

View More શંકરાચાર્ય અવિમુક્તેશ્ર્વરાનંદ વિરૂધ્ધના આરોપો રાજકીય ષડયંત્ર

ઇડી સમક્ષ હાજર થતા વાડરા: રાજકીય વેરવૃત્તિનો આક્ષેપ

20 વર્ષમાં મને 15 વખત બોલાવાયો: સોનિયાના દામાદે રાજકારણમાં જોડાવાનો ઈશારો આપ્યો   નવી દિલ્હી કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીના પતિ અને ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રાને ફરી…

View More ઇડી સમક્ષ હાજર થતા વાડરા: રાજકીય વેરવૃત્તિનો આક્ષેપ

રાજકીય ઇચ્છાશક્તિના અભાવે મણિપુર બીજું કાશ્મીર બન્યું છે

મણિપુરમાં નવેસરથી ભડકેલી હિંસાએ ઉગ્ર સ્વરૂૂપ ધારણ કર્યું છે અને હવે આ હિંસાની ઝાળ આસામ સુધી પહોંચી છે. મણિપુરની હિંસાના અસરગ્રસ્તો માટે આસામ-મણિપુર સરહદ પાસે…

View More રાજકીય ઇચ્છાશક્તિના અભાવે મણિપુર બીજું કાશ્મીર બન્યું છે

મણિપુરમાં વધુ એક રાજકીય વળાંક: કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામાં આપશે

નેશનલ પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ કોનરેડ સંગમાએ ભારતીય જાણતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાને પાત્ર લખીને મણિપુર સરકારને સમર્થન પાછું ખેંચ્યાની વાત કરી છે. તેમને પત્રમાં લખ્યું…

View More મણિપુરમાં વધુ એક રાજકીય વળાંક: કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામાં આપશે