PM-JAY માટે રૂા. 3676 કરોડની જોગવાઈ

આરોગ્ય વિભાગના બજેટમાં 16.35 ટકાનો વધારો કરી રૂા. 23,385 કરોડની જોગવાઈ : રાજકોટ, સુરત, ગાંધીનગરમાં કેન્સર-કાર્ડિયાકની સેવા માટે રૂા. 231 કરોડ ફાળવ્યા વધુ ચાર જિલ્લામાં…

View More PM-JAY માટે રૂા. 3676 કરોડની જોગવાઈ

રાજકોટની ઓલમ્પસ સહિત 15 હોસ્પિટલ પીએમજેમાંથી બહાર

સરકારની પીએમજે (પ્રધાનમંત્રી જન આરોગ્ય) યોજનાનો દુરુપયોગ કરીને અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે કૌભાંડ કર્યા બાદ આરોગ્ય વિભાગે તપાસ શરૂૂ કરતા યોજનામાં ગેરરીતિ કરતી હોસ્પિટલો સામે પગલાં…

View More રાજકોટની ઓલમ્પસ સહિત 15 હોસ્પિટલ પીએમજેમાંથી બહાર

PM-JAY કૌભાંડનો રેલો અંતે આરોગ્ય વિભાગ સુધી, કર્મચારીની ધરપકડ

અન્ય બે કર્મચારીઓની પૂછપરછ શરૂ કરતી ક્રાઇમ બ્રાંચ, ખ્યાતિ હોસ્પિટલને 150 કાર્ડ બનાવી આપ્યાનો ઘટસ્ફોટ બોગસ આયુષ્માન કાર્ડ કઢાવતી ટોળકી સાથે પણ સંડોવણી ખૂલી, હજુ…

View More PM-JAY કૌભાંડનો રેલો અંતે આરોગ્ય વિભાગ સુધી, કર્મચારીની ધરપકડ

સવા મહિને સરકાર જાગી: PMJAYમાં સારવાર માટે સાત કોઠા વિંધવા પડશે

હૃદયરોગ, કેન્સર, ઘૂંટણ-થાપાના ઓપરેશન માટે વિસ્તૃત ગાઇડલાઇન બહાર પડાઇ: સહાય મેળવી આડેધડ કાતરો ફેરવતા ‘ડોકટરો’ની લાલિયાવાડી પર સરકારી પાટાપિંડી અમદાવાદમાં 12 નવેમ્બરે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા…

View More સવા મહિને સરકાર જાગી: PMJAYમાં સારવાર માટે સાત કોઠા વિંધવા પડશે