પ્લેન ક્રેશનાં અસરગ્રસ્તોનાં સંબંધીઓ માટે રહેઠાણ અને વાહન વ્યવહારની સુવિધા ગોઠવાઇ

માર્ગ અને મકાન વિભાગ દ્વારા માનવતાવાદી પહેલ અમદાવાદમાં તાજેતરમાં બનેલી દુર્ભાગ્યપૂર્ણ પ્લેન ક્રેશની દુ:ખદ ઘટનાને પગલે સર્જાયેલી કપરી પરિસ્થિતિમાં, ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગે…

View More પ્લેન ક્રેશનાં અસરગ્રસ્તોનાં સંબંધીઓ માટે રહેઠાણ અને વાહન વ્યવહારની સુવિધા ગોઠવાઇ

ઈમરજન્સી એક્ઝિટ પાસે બેઠેલા દીવના યુવક રમેશકુમારનો ચમત્કારીક બચાવ

છાતી, આંખ અને પગમાં સામાન્ય ઈજા થઈ, ભાઈ અલગ સીટમાં બેઠો હતો હજુ સુધી ભાળ નથી મળી જેની ભગવાન રક્ષા કરે છે તેને કોઈ મારી…

View More ઈમરજન્સી એક્ઝિટ પાસે બેઠેલા દીવના યુવક રમેશકુમારનો ચમત્કારીક બચાવ

કાર્ગો ગ્રુપના પ્રમુખ, લુબીના ડિરેકટર સહિતના દુર્ઘટનાનો ભોગ બન્યા

નંદા પરિવારના 3 સભ્યો, કુલ 47 પરિવારોએ 130 સ્વજનો ગુમાવ્યા 169 ભારતીય, 53 બ્રિટીશ, 7 પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિક માટે લંડનની ફલાઇટ બની અંતિમ…

View More કાર્ગો ગ્રુપના પ્રમુખ, લુબીના ડિરેકટર સહિતના દુર્ઘટનાનો ભોગ બન્યા

રાજકોટના તબીબના ભાણેજને પેટમાં દુખતું હોય જમવા ન ગયો ને પ્લેન દુર્ઘટનામાં જીવ બચી ગયો

રાજકોટના પબ્લિક હેલ્થ એક્સપર્ટ સરકારી તબીબ ડો.જીજ્ઞેશ ઝાલાવડિયાના ભાણેજ ડેવિન જીવાણી બી.જે. મેડિકલ કોલેજમાં સેક્ધડ યરમાં છે. ઘટનાના સમાચાર આવતા જ ડેવિનનો સંપર્ક કરવા ખૂબ…

View More રાજકોટના તબીબના ભાણેજને પેટમાં દુખતું હોય જમવા ન ગયો ને પ્લેન દુર્ઘટનામાં જીવ બચી ગયો

ગુજરાતને લાગી કોની નજર, 6 મોટી દુર્ઘટનામાં 484 જિંદગી હોમાઇ ગઇ

સુરતના તક્ષશિલા અગ્નિકાંડથી અમદાવાદની વિમાન દુર્ઘટના સુધીની ગોઝારી ઘટનાઓથી અનેક પરિવારોને મળ્યા આજીવન રૂઝાય નહીં તેવા ‘ઝખમ’ ગુજરાતને જાણે કોઇ નજર લાગી ગઇ હોય તેમ…

View More ગુજરાતને લાગી કોની નજર, 6 મોટી દુર્ઘટનામાં 484 જિંદગી હોમાઇ ગઇ

વિમાન દુર્ઘટનામાં ચમત્કાર; બધું જ બળીને ખાખ છતાં ભગવદ્ ગીતા સુરક્ષિત

FSLની તપાસ દરમ્યાન ચમત્કારનો સાક્ષાત્કાર પ્લેન ક્રેશની FSL દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. FSL ની ટીમે દુર્ઘટના સ્થળે જઈ તપાસ કરી રહી છે. FSL…

View More વિમાન દુર્ઘટનામાં ચમત્કાર; બધું જ બળીને ખાખ છતાં ભગવદ્ ગીતા સુરક્ષિત