પવિત્ર નર્મદા પંચકોશી પરિક્રમાનો ગુરુવારથી પ્રારંભ, તૈયારીઓ પૂર્ણ

નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક આવેલા રામપુરાના કીડીમંકોડી ઘાટથી આગામી 19 માર્ચથી પવિત્ર નર્મદા મૈયાની પંચકોશી પરિક્રમાનો ભવ્ય પ્રારંભ થવાનો છે. ચૈત્ર મહિનામાં યોજાતી આ ઉત્તરવાહીની…

View More પવિત્ર નર્મદા પંચકોશી પરિક્રમાનો ગુરુવારથી પ્રારંભ, તૈયારીઓ પૂર્ણ

SOU ખાતે ઉજવણી પહેલા દુર્ઘટના, ભેખડ ધસી પડતા 3ના મોત

  31 ઓકટોબરે સરદાર પટેલ જન્મજયંતિની ઉજવણી પહેલા નર્મદા ઘાટના નવિનીકરણ સમયે ભેખડ ધસી પડી, 3 શ્રમિકો દબાઇ ગયા, રેસ્કયુ ઓપરેશન નિષ્ફળ નિવડયું નર્મદા જિલ્લાના…

View More SOU ખાતે ઉજવણી પહેલા દુર્ઘટના, ભેખડ ધસી પડતા 3ના મોત

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા પૂર્ણ 10 લાખ શ્રદ્ધાળુઓએ ભાગ લીધો

ગત 29 માર્ચથી પ્રારંભાયેલી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા 27મી એપ્રિલે રવિવારે અમાસના દિવસે પુર્ણ થઈ હતી. આ એક મહિનામાં દસ થી અગ્યાર લાખ જેટલા શ્રદ્ધાળુઓએ નર્મદા…

View More ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા પૂર્ણ 10 લાખ શ્રદ્ધાળુઓએ ભાગ લીધો

રસ્તાના અભાવે દર્દીને 10 કિ.મી. સુધી ઝોળીમાં લઇ જવા પડ્યા

  નર્મદા જિલ્લાના ચાપટ ગામના પેટા ફળિયામાં ઇસિદ્રભાઈ વસાવાને સાપ કરડ્યો હતો. સાપ કરડ્યા બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. પરંતુ રસ્તાના અભાવે…

View More રસ્તાના અભાવે દર્દીને 10 કિ.મી. સુધી ઝોળીમાં લઇ જવા પડ્યા

રાષ્ટ્રપતિએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા – સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાત લીધી હતી અને…

View More રાષ્ટ્રપતિએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી