લાઈસન્સ રાજનો અંત, વિદેશી રોકાણ માટે દરવાજા ખોલવા આયાત ડયૂટી ઘટાડી હતી દેશના પૂર્વ વડાપ્રધાન અને ડો. મનમોહન સિંહનું ગુરુવારે મોડી રાત્રે નિધન થયું (મનમોહન…
View More 1991ના બજેટથી MMSએ અર્થતંત્રની દિશા બદલી નાખીManmohan Singh news
ડો.મનમોહનસિંહને શબ્દાંજલિ-શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં આગેવાનો
ભારતના પુર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહનું નિધન થતા દેશભરમાં શોકનો માહોલ છવાયો છે. રાજકોટની રાજકીય પાર્ટીઓના નેતા, ધાર્મિક સંસ્થાઓના વડા સહીત વિવિધ સામાજીક અગ્રણીઓ દ્વારા ડો.મનમોહનસિંહને શ્રધ્ધાંજલી…
View More ડો.મનમોહનસિંહને શબ્દાંજલિ-શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં આગેવાનોમારું મૂલ્યાંકન કરતી વખતે ઇતિહાસ ઉદાર રહેશે
2014માં સત્તા છોડતા પહેલાં મનમોહનસિંહે કહ્યું હતું: મારું નેતૃત્વ કમજોર નથી, સંજોગો મુજબ શક્ય તેટલું કર્યું પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનું ગઇરાતે નિધન થયું. તેમના કાર્યકાળની પ્રશંસા…
View More મારું મૂલ્યાંકન કરતી વખતે ઇતિહાસ ઉદાર રહેશેપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનું નિધન: દેશ હંમેશા તેમને યાદ રાખશે
પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનું ગઇરાતે નિધન થતા વ્યકિતત્વ અને ક્ધટવિની કદર કરી જાણનારા લોકો માટે મોટો આંચકો છે. વડાપ્રધાન તરીકે તેમના દસ વર્ષના કાર્યકાળમાં ટેલીકોમ કૌભાંડ,…
View More પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનું નિધન: દેશ હંમેશા તેમને યાદ રાખશેમનમોહનસિંહ પર બનેલી ફિલ્મે વિવાદ સર્જયો હતો
ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરના મુખ્ય પાત્ર અનુપમ ખેર સામે ફરિયાદ પણ થઇ હતી પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું છે. તેઓ…
View More મનમોહનસિંહ પર બનેલી ફિલ્મે વિવાદ સર્જયો હતોપૂર્વ PM મનમોહનસિંહનું નિધન: 7 દિવસનો રાષ્ટ્રીય શોક
આર્થિક સુધારાના જનક, સમાવેશી આર્થિક વિકાસના હિમાયતી રહ્યા હતા: વડાપ્રધાન મોદી, વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિતના નેતાઓની શ્રધ્ધાંજલિ લાંબા સમયથી બીમાર ડો.સિંહે ગઇરાતે એઇમ્સમાં 92…
View More પૂર્વ PM મનમોહનસિંહનું નિધન: 7 દિવસનો રાષ્ટ્રીય શોકપૂર્વ PM મનમોહન સિંહનું નિધન, PM મોદી સહિતના દિગ્ગજ નેતાઓ અંતિમ દર્શન કરવા પહોંચ્યા
ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ.મનમોહન સિંહનું ગઈ કાલે 92 વર્ષની વયે અવસાન થયું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ…
View More પૂર્વ PM મનમોહન સિંહનું નિધન, PM મોદી સહિતના દિગ્ગજ નેતાઓ અંતિમ દર્શન કરવા પહોંચ્યા