વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 75મો જન્મદિવસ છે. ત્યારે તેમના જન્મદિવસ નિમિતે પીએમ મોદીએ મધ્યપ્રદેશના ધારમાં યોજવામાં આવેલી જનસભાને સંબોધિત કરી હતી. પીએમ મોદીએ…
View More ‘ભારત કોઈના પરમાણુ ધમકીથી ડરતું નથી..’, મધ્યપ્રદેશમાં વડા પ્રધાન મોદીનું નિવેદનMadhya Pradesh news
સ્વામિનારાયણ, બ્રહ્માકુમારી, ગાયત્રીપીઠ સનાતન ધર્મને દૂષિત કરે છે: શંકરાચાર્ય
આવા સમુદાયો અશાસ્ત્રીય છે, તેનાથી હિન્દુ ધર્મનું પતન થશે; તે ધાર્મિકતાનું આવરણ ઓઢીને ધર્મ વિરૂધ્ધ કામ કરે છે, દૂધમાં પાણી ભેળવનારાથી સામે સાવધાન રહેવું મધ્યપ્રદેશમાં…
View More સ્વામિનારાયણ, બ્રહ્માકુમારી, ગાયત્રીપીઠ સનાતન ધર્મને દૂષિત કરે છે: શંકરાચાર્યજયાં સુધી રસ્તા છે ત્યાં સુધી ખાડા રહેશે: એમ.પી.ના મંત્રીએ હાથ ઉંચા કરી દીધા
મધ્યપ્રદેશમાં ખરાબ રસ્તા બાંધકામ અને ખાડાઓ અંગે, પીડબ્લ્યુડી મંત્રી રાકેશસિંહે કહ્યું છે કે હજુ સુધી એવી કોઈ ટેકનોલોજી આવી નથી જેના આધારે આપણે કહી શકીએ…
View More જયાં સુધી રસ્તા છે ત્યાં સુધી ખાડા રહેશે: એમ.પી.ના મંત્રીએ હાથ ઉંચા કરી દીધાબાગેશ્વર ધામમાં ફરી એક દુર્ઘટના!! દિવાલ ધરાશાયી થતા મહિલાનું મોત, 10 ઘાયલ
આજે મધ્યપ્રદેશના છતરપુરમાં આવેલા બાગેશ્વર ધામમાં ફરી એક વખત ભક્તો સાથે દુર્ઘટના ઘટી છે.અહીં એક ધર્મશાળાની દિવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. જેના કારણે…
View More બાગેશ્વર ધામમાં ફરી એક દુર્ઘટના!! દિવાલ ધરાશાયી થતા મહિલાનું મોત, 10 ઘાયલબાગેશ્વર ધામમાં મોટી દુર્ઘટના!! ધીરેન્દ્ર શાસ્ત્રીના જન્મદિવસની ઉજવણી માટે બાંધેલો મંડપ ધરાશાયી થતાં એકનું મોત, આઠ ઘાયલ
મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ બાગેશ્વર ધામમાં આજે સવારે એક દુર્ઘટના બની છે. બાબા બાગેશ્વરના જન્મદિવસની ઉજવણી માટે બાંધેલો મંડપ અચાનક ધરાશાયી…
View More બાગેશ્વર ધામમાં મોટી દુર્ઘટના!! ધીરેન્દ્ર શાસ્ત્રીના જન્મદિવસની ઉજવણી માટે બાંધેલો મંડપ ધરાશાયી થતાં એકનું મોત, આઠ ઘાયલ1000 કરોડનું કમિશન: મધ્યપ્રદેશ સરકાર મંત્રી સામે તપાસ કરશે
મધ્યપ્રદેશના PHE વિભાગના મંત્રી સંપતિયા DBL પર 1000 કરોડ રૂૂપિયાનું કમિશન લેવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ અંગે જાહેર આરોગ્ય ઇજનેરી (PHE) વિભાગે પોતાના…
View More 1000 કરોડનું કમિશન: મધ્યપ્રદેશ સરકાર મંત્રી સામે તપાસ કરશેમુસ્લિમ મહિલાએ હિંદુ નામ ધારણ કરી યુવાનને ફસાવ્યો: લૂંટ પછી હત્યા
લવ જેહાદની ઘટનાઓથી સૌ કોઈ વાકેફ છે, પરંતુ હવે જે ઘટના પ્રકાશમાં આવી છે તે અતિશય ચિંતાજનક છે. મીડિયાના અહેવાલ અનુસાર ઉત્તરપ્રદેશની એક મુસ્લિમ મહિલાએ…
View More મુસ્લિમ મહિલાએ હિંદુ નામ ધારણ કરી યુવાનને ફસાવ્યો: લૂંટ પછી હત્યામધ્યપ્રદેશના ઝાબુઆ ભયાનક અકસ્માત: સિમેન્ટથી ભરેલી ટ્રક વાન પર પલટી મારતાં 9ના મોત
મધ્યપ્રદેશના ઝાબુઆના મેઘનગર વિસ્તારમાં એક એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. રાજસ્થાનથી સિમેન્ટ લઈ જતો ટ્રક…
View More મધ્યપ્રદેશના ઝાબુઆ ભયાનક અકસ્માત: સિમેન્ટથી ભરેલી ટ્રક વાન પર પલટી મારતાં 9ના મોતકર્નલ સોફિયા વિષે વાંધાજનક ટિપ્પણી: એમપીના મંત્રી સામે ભાજપમાં નારાજગી
વિવાદ બાદ વિજય શાહે માફી માગી, કોંગ્રેસે રાજીનામુ માગ્યું મધ્યપ્રદેશ સરકારના કેબિનેટ મંત્રી વિજય શાહ એક વિવાદાસ્પદ નિવેદનને કારણે ઘેરાયેલા છે. તેમણે ભારતીય સેનાની સિંહણ…
View More કર્નલ સોફિયા વિષે વાંધાજનક ટિપ્પણી: એમપીના મંત્રી સામે ભાજપમાં નારાજગીહિન્દુ છોકરીઓ પર દુષ્કર્મ અને બ્લેકમેલ કરવાના આરોપીનું એન્કાઉન્ટરમાં મોત
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં હિન્દુ છોકરીઓ પર ગેંગરેપ, બ્લેકમેઇલિંગ અને પલવ જેહાદથના ગંભીર કેસમાં મુખ્ય આરોપી ફરહાનનું એન્કાઉન્ટર થયું છે. આરોપી ફરહાને પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ…
View More હિન્દુ છોકરીઓ પર દુષ્કર્મ અને બ્લેકમેલ કરવાના આરોપીનું એન્કાઉન્ટરમાં મોત