લોકસભા સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ રજૂ, વિપક્ષના 118 સાંસદોનું સમર્થન

  વિપક્ષે લોકસભા સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ રજૂ કરી છે, જેને 114 સાંસદોએ ટેકો આપ્યો છે. કોંગ્રેસ પાર્ટીએ લોકસભા સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ…

View More લોકસભા સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ રજૂ, વિપક્ષના 118 સાંસદોનું સમર્થન

‘જનતાએ તમને ટેબલ તોડવા માટે નથી મોકલ્યા’, વિપક્ષના હોબાળા પર ગુસ્સે થયા ઓમ બિરલા

  સંસદના ચાલુ બજેટ સત્રનો આજે ત્રીજો દિવસ છે. લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી દુર્ઘટનાનો મુદ્દો ઉઠાવ્યો. પ્રયાગરાજ મહાકુંભ અકસ્માત પર…

View More ‘જનતાએ તમને ટેબલ તોડવા માટે નથી મોકલ્યા’, વિપક્ષના હોબાળા પર ગુસ્સે થયા ઓમ બિરલા

‘તમે જ બધા જવાબ આપી દો…’જાણો શા માટે મોદી સરકારના મંત્રીઓ પર ઓમ બિરલા ગુસ્સે થયા

લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ગૃહના કાર્યસૂચિમાં સામેલ મંત્રીઓની ગેરહાજરી પર નારાજગી વ્યક્ત કરી હતી. સંસદીય બાબતોના રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલે મંગળવારે ઝીરો અવર શરૂ થતાં…

View More ‘તમે જ બધા જવાબ આપી દો…’જાણો શા માટે મોદી સરકારના મંત્રીઓ પર ઓમ બિરલા ગુસ્સે થયા