દેશના મોટાભાગના હિસ્સામાં ગુરુવાર રાતે અને શુક્રવારે ભારે વરસાદે તારાજી સર્જી હતી. વરસાદે લીધે પર્વતીય રાજ્યોમાં ભૂસ્ખલન જેવી ઘટનાઓ બની હતી. હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાની આજુબાજુ...
હાલમાં નેપાળમાં વરસાદને કારણે તબાહી સર્જાઈ છે. નેપાળની નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટી (NDRRMA) અનુસાર, વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ, ભૂસ્ખલન અને વીજળી પડવાને કારણે...
ચક્રવાત રેમલની અસર હેઠળ મંગળવારે પૂર્વોત્તરના ચાર રાજ્યોમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 36 લોકો માર્યા ગયા હતા જ્યારે માર્ગ અને રેલ લિંકને અસર થતાં...