ભકતોને દર્શન આપી મોડીરાત્રે નિજમંદિરમાં પરત ફર્યા ભગવાન જગન્નાથ

બહેન સુભદ્રાજી, ભાઇ બલભદ્રજી સાથે આખી રાત મંદિરના પટાંગણમાં વિતાવી, લાખો લોકો રથયાત્રામાં જોડાયા બાદ સવારથી જ દર્શન માટે લાઇનો લાગી અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા…

View More ભકતોને દર્શન આપી મોડીરાત્રે નિજમંદિરમાં પરત ફર્યા ભગવાન જગન્નાથ

રાજકોટમાં ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રાનો પ્રારંભ

રાજકોટમાં આજે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનો નાનામવા ખાતે આવેલા જગન્નાથજી મંદિરેથી પ્રારંભ થયો હતો. સવારે રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજાના હસ્તે પહિંદવિધી કરવામાં આવી હતી. જયારે…

View More રાજકોટમાં ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રાનો પ્રારંભ

અમદાવાદની નગરચર્યાએ નીકળ્યા જગન્નાથજી, રથયાત્રામાં ભાવિકોનું ઘોડાપૂર

અમદાવાદમાં આજે અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાનો જય જગન્નાથના ગગનભેદી નાદ સાથે પ્રારંભ થયો હતો. પરંપરાગત પહિંદવિધિ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને…

View More અમદાવાદની નગરચર્યાએ નીકળ્યા જગન્નાથજી, રથયાત્રામાં ભાવિકોનું ઘોડાપૂર

ભવ્ય નેત્રોત્સવ વિધિ સંપન્ન, શંખનાદ સાથે નિજ મંદિરના શિખર પર ધ્વજારોહણ

અમદાવાદની આગામી 149મી જગન્નાથ રથયાત્રાના આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે આજે મંદિર પરિસરમાં સવારથી જ પરંપરાગત અને શાસ્ત્રોક્ત ધાર્મિક વિધિઓનો પ્રારંભ…

View More ભવ્ય નેત્રોત્સવ વિધિ સંપન્ન, શંખનાદ સાથે નિજ મંદિરના શિખર પર ધ્વજારોહણ

સ્વામિ.ગુરુકુળ દ્વારા શુક્રવારે પ્રદૂષણ મુક્ત થીમ પર જગન્નાથજીની રથયાત્રા

ફક્ત ઇલેક્ટ્રિક બાઇક, કાર, ટ્રેક્ટર અને સાયકલો રથયાત્રામાં જોડાશે: પર્યાવરણને લગતા ફલોટ્સ બનશે આકર્ષણનું કેન્દ્ર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા આગામી 27 જુન, શુક્રવારે સાંજે 4…

View More સ્વામિ.ગુરુકુળ દ્વારા શુક્રવારે પ્રદૂષણ મુક્ત થીમ પર જગન્નાથજીની રથયાત્રા

ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવવિધિ સંપન્ન

મામાના ઘરેથી નિજ મંદિરે પધાર્યા ભગવાન, મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શને ઉમટયા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ફુલોથી સજાવેલી ખુલ્લી જીપમાં રથયાત્રાના રૂટનું કર્યું નિરીક્ષણ બુધવારે ભગવાન સરસપુર…

View More ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવવિધિ સંપન્ન

વહાલાને વધાવવા થનગનાટ, નયનરમ્ય રોશનીથી ઝળહળી ઉઠયું જગન્નાથજીનું મંદિર

અમદાવાદ : જગન્નાથજીની રથયાત્રા પહેલાંની તૈયારીઓના ભાગરૂૂપે મંદિરને શણગારવામાં આવી રહ્યુ છે. વિવિધ રંગીન રોશનીનો શણગાર કરાતા હાલ મંદિર દીપી ઉઠ્યુ છે. મંદિરના પ્રાંગણમાં દીવાલોને…

View More વહાલાને વધાવવા થનગનાટ, નયનરમ્ય રોશનીથી ઝળહળી ઉઠયું જગન્નાથજીનું મંદિર

અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રા દર વર્ષની માફક ભવ્યતાથી નીકળશે

સાદગીથી યાત્રા કાઢવાની વાત ફગાવતા મંદિરના ટ્રસ્ટી આ વર્ષે અમદાવાદમાં રથયાત્રા સાદાઈથી નીકળશે તેવી અટકળોનો અંત આવ્યો હતો. મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ સ્પષ્ટતા કરી છે…

View More અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રા દર વર્ષની માફક ભવ્યતાથી નીકળશે

અમદાવાદમાં જગન્નાથ રથયાત્રા સાદગીથી કઢાશે?

વિમાન દુર્ઘટનાના પગલે વિચારણા, સરકાર અને ટ્રસ્ટીઓની બેઠક બાદ નિર્ણય ભગવાન જગન્નાથ રથયાત્રા 27 જૂને અમદાવાદમાં યોજાવાની છે. અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં 250 થી વધુ લોકોના…

View More અમદાવાદમાં જગન્નાથ રથયાત્રા સાદગીથી કઢાશે?