ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ ગોંડલ તાલુકાના લુણીવાવ ગામે રાત્રિ રોકાણ કરી ગ્રામ્ય સંસ્કૃતિની સાદગીનો અનુભવ કર્યો હતો. રાત્રિ રોકાણ પ્રાથમિક શાળાના એક ઓરડામાં રાજયપાલે દલિત…
View More લુણીવાવમાં રાજયપાલનો ખેડૂત અવતાર, સાદગી જોઇ ગ્રામજનો અભિભૂતGovernor
સારા સંસ્કારોના સિંચનથી બાળકો માનવતાના રક્ષક અને રાષ્ટ્ર નિર્માતા બની શકે છે: રાજ્યપાલ
માનવ નિર્માણ માટેની પ્રથમ પ્રયોગશાળા પરિવાર છે અને માતા-પિતા તે પ્રયોગશાળાના વૈજ્ઞાનિકો છે. જો ભાવી પેઢીને આ પ્રયોગશાળામાં સંસ્કારોથી સિંચવામાં આવે, તો તે બાળક ભવિષ્યમાં…
View More સારા સંસ્કારોના સિંચનથી બાળકો માનવતાના રક્ષક અને રાષ્ટ્ર નિર્માતા બની શકે છે: રાજ્યપાલરાજ્યપાલે નોન એસી ST બસમાં મુસાફરી કરી!
ગુજરાતના રાજ્યપાલે ST બસમાં મુસાફરીનો અનુભવ લીધો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગરથી આણંદ એસટી બસમાં મુસાફરી કરી છે. સાથે જ આણંદમાં મુસાફરોએ રાજ્યપાલ સાથે ફોટો…
View More રાજ્યપાલે નોન એસી ST બસમાં મુસાફરી કરી!નેકની કામગીરી સંદર્ભે બક્ષિસ પેટે ચૂકવેલા 50 લાખના મામલે રાજ્યપાલનો તપાસનો આદેશ
ગુજરાત યુનિવર્સિટીમાં નેકના ઇન્સ્પેક્શનની કામગીરી કરનારા અધિકારી-પ્રોફેસરોને પગાર ઉપરાંત 10 હજારથી લઇને 5 લાખ રૂૂપિયા સુધીની મળીને કુલ 50 લાખ વધારાની કામગીરી માટે બક્ષિસ-ભેટ…
View More નેકની કામગીરી સંદર્ભે બક્ષિસ પેટે ચૂકવેલા 50 લાખના મામલે રાજ્યપાલનો તપાસનો આદેશ