જૂનાગઢમાં દલિત યુવકને માર મારવાનાં મામલે ગણેશ જાડેજા સહિત પાંચના જામીન જૂનાગઢ કોર્ટ નામંજૂર કર્યાં છે. દલિત યુવાન સંજય સોલંકીનું અપહરણ કરી માર મારવાને મામલે પોલીસે...
જૂનાગઢ NSUIના પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કરી મારમારવાના કેસમાં ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સહિત 11 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જૂનાગઢ પોલીસે ગુનો...
જૂનાગઢ એનએસયુઆઈ પ્રમુખનું અપહરણ કરી માર મારવાના કેસમાં પોલીસે ફોર્ચ્યુનર, થાર ગાડી કબજે લીધી : કાવતરાની કલમનો ઉમેરો કરાયો જૂનાગઢના કાળવા ચોકમાં કાર સરખી ચલાવવા બાબતે...