વિદેશી રોકાણકારોએ એક વર્ષમાં 1.5 લાખ કરોડ શેરબજારમાંથી પાછા ખેંચ્યા

ચીને તેનું સ્ટોક માર્કેટ વિદેશી રોકાણકારો માટે ખુલ્લુ મુકતા અસર થયાનું તારણ વિદેશી રોકાણકારોએ આ વર્ષે ભારતીય બજારોમાંથી લગભગ 17 બિલિયન (આશરે રૂૂ. 1.50 લાખ…

View More વિદેશી રોકાણકારોએ એક વર્ષમાં 1.5 લાખ કરોડ શેરબજારમાંથી પાછા ખેંચ્યા

બ્રહ્મોસથી પાક. હવે બચી શકશે નહીં: રાજનાથસિંહ

કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે શનિવારે પાકિસ્તાન સામે ઓપરેશન સિંદૂર અંગે એક મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે ભારતની લશ્કરી તાકાત હવે એક એવા તબક્કે…

View More બ્રહ્મોસથી પાક. હવે બચી શકશે નહીં: રાજનાથસિંહ

કરાચીનો રસ્તો સરક્રીકથી પસાર થાય છે: રાજનાથનો રણટંકાર

ભારત ફકત શસ્ત્રોની પૂજા જ નથી કરતું, સમય આવ્યે તેનો ઉપયોગ કરતાં જાણે છે: ભૂજમાં શસ્ત્રપૂજન પછી જવાનોને સંબોધન દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજા સમારોહ પહેલાં…

View More કરાચીનો રસ્તો સરક્રીકથી પસાર થાય છે: રાજનાથનો રણટંકાર

POK પાકેલા ફળની જેમ હાથમાં આવશે, આક્રમણ કરી કબજાની જરૂર નહીં પડે

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ મોરોક્કોની બે દિવસની મુલાકાતે છે. આ મુલાકાતને ભારત અને મોરોક્કો વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે…

View More POK પાકેલા ફળની જેમ હાથમાં આવશે, આક્રમણ કરી કબજાની જરૂર નહીં પડે

‘એ દિવસ દૂર નથી જ્યારે PoKથી અવાજ ઉઠશે..’, રક્ષામંત્રી રાજનાથસિંહનું મોટું નિવેદન

  સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ફરી એકવાર પાકિસ્તાન પર અક્ર પ્રહારો કર્યા છે. તેમણે PoKમાં રહેતા લોકો વિશે કહ્યું કે, તેઓ ચોક્કસ એક દિવસ ભારતના…

View More ‘એ દિવસ દૂર નથી જ્યારે PoKથી અવાજ ઉઠશે..’, રક્ષામંત્રી રાજનાથસિંહનું મોટું નિવેદન

‘ઓપરેશન સિંદૂર હજુ પૂરું નથી થયું, આતો ફક્ત ટ્રેલર હતું..’ ભૂજ એરબેઝ પરથી બોલ્યા રક્ષામંત્રી

  ઓપરેશન સિંદૂર બાદ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આજે ભૂજ એરબેઝ પહોંચ્યા હતા. રાજનાથ સિંહે એરફોર્સ, BSF અને આર્મીના અધિકારીઓ-જવાનો સાથે ચર્ચા કર્યા બાદ જવાનોનો…

View More ‘ઓપરેશન સિંદૂર હજુ પૂરું નથી થયું, આતો ફક્ત ટ્રેલર હતું..’ ભૂજ એરબેઝ પરથી બોલ્યા રક્ષામંત્રી