આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી પૂજારાની નિવૃત્તિ: અનસંગ હીરો તરીકે હંમેશા યાદ રહેશે

લાંબા સમયથી ઉપેક્ષિત ચેતેશ્વર પૂજારાએ અંતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી. એક સમયે ભારતીય ક્રિકેટ ટીમના અત્યંત આધારભૂત બેટ્સમેન મનાતા આપણા ગુજરાતી પૂજારાને…

View More આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી પૂજારાની નિવૃત્તિ: અનસંગ હીરો તરીકે હંમેશા યાદ રહેશે

પૂજારા બાદ નિવૃત્તિની લાઈનમાં રહાણે, અમિત મિશ્રા અને કરૂણ નાયરની ચર્ચા

ભારતીય ક્રિકેટમાં નિવૃત્તિનો દોર યથાવત છે. ચેતેશ્વર પૂજારા 2025 માં નિવૃત્તિ લેનાર પાંચમા ભારતીય ક્રિકેટર બન્યા છે. તેમની પહેલા વિરાટ કોહલી અને રોહિત શર્માએ ટેસ્ટ…

View More પૂજારા બાદ નિવૃત્તિની લાઈનમાં રહાણે, અમિત મિશ્રા અને કરૂણ નાયરની ચર્ચા

મને ટેસ્ટ ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો, ફેરવેલ મેચ ન મળી તેનું દુ:ખ નથી: પૂજારા

નિવૃત્તિ બાદ કોમેન્ટ્રી તેમજ અન્ય ક્રિકેટરોને તૈયાર કરવાની કામગીરી કરશે ચેતેશ્ર્વર પૂજારા ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ તમામ પ્રકારના ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી…

View More મને ટેસ્ટ ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો, ફેરવેલ મેચ ન મળી તેનું દુ:ખ નથી: પૂજારા