ચેતેશ્ર્વર પૂજારાનું કરિયર શાહરૂખખાને બચાવ્યું, પત્નીના પુસ્તકમાં ખુલાશો

ભારતીય ટેસ્ટ ટીમની નવી દિવાલ તરીકે ઓળખાતા ચેતેશ્વર પૂજારાનું ક્રિકેટ કરિયર એક સમયે જોખમમાં મુકાઈ ગયું હતું. જો કે, બોલિવૂડના સુપરસ્ટાર અને કોલકાતા નાઈટ રાઈડર્સ…

View More ચેતેશ્ર્વર પૂજારાનું કરિયર શાહરૂખખાને બચાવ્યું, પત્નીના પુસ્તકમાં ખુલાશો

મને વિશ્ર્વાસ છે કે તમે રમત સાથે જોડાયેલા રહેશો, પીએમ મોદીનો ચેતેશ્ર્વર પૂજારાને પત્ર

પૂજારાએ 24 ઓગસ્ટના ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સન્યાસની જાહેરાત કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં સંન્યાસ લેનારા ભૂતપૂર્વ ઈન્ટરનેશનલ ક્રિકેટર ચેતેશ્વર પુજારાને પત્ર લખીને તેમના જીવનની…

View More મને વિશ્ર્વાસ છે કે તમે રમત સાથે જોડાયેલા રહેશો, પીએમ મોદીનો ચેતેશ્ર્વર પૂજારાને પત્ર

મને ટેસ્ટ ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો, ફેરવેલ મેચ ન મળી તેનું દુ:ખ નથી: પૂજારા

નિવૃત્તિ બાદ કોમેન્ટ્રી તેમજ અન્ય ક્રિકેટરોને તૈયાર કરવાની કામગીરી કરશે ચેતેશ્ર્વર પૂજારા ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ તમામ પ્રકારના ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી…

View More મને ટેસ્ટ ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો, ફેરવેલ મેચ ન મળી તેનું દુ:ખ નથી: પૂજારા

બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ચેતેશ્ર્વર પૂજારાની એન્ટ્રી, હિન્દીમાં કોમેન્ટ્રી આપશે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આગામી 22 નવેમ્બરથી પાંચ મેચની ટેસ્ટ સિરીઝ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની શરૂૂઆત થઈ રહી છે. ત્યારે તે પહેલા આ સિરીઝ માટે ચેતેશ્વર પુજારાને…

View More બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ચેતેશ્ર્વર પૂજારાની એન્ટ્રી, હિન્દીમાં કોમેન્ટ્રી આપશે