કાલે નીતિશકુમારની તાજપોશીના સાક્ષી બનશે ભૂપેન્દ્ર પટેલ-હર્ષ સંઘવી

બિહારના મુખ્યમંત્રી તરીકે આવતીકાલે 10મી વખત નીતીશકુમાર શપથ ગ્રહણ કરશે આ ઐતિહાસિક ક્ષણના ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંધવી પણ સાક્ષી બનશે.…

View More કાલે નીતિશકુમારની તાજપોશીના સાક્ષી બનશે ભૂપેન્દ્ર પટેલ-હર્ષ સંઘવી

દલિતો, ઓબીસીથી માંડી ઉચ્ચ જાતિઓ એનડીએને જબરદસ્ત સમર્થન

અત્યારસુધી કોઇ એક ગઠબંધનને 60 થી 80 ટકા સમર્થન મળ્યું હતું, આ વખતે સ્પષ્ટ ધ્રુવીકરણ: મહાગઠબંધનને મુસ્લિમ-યાદવોનું નોંધપાત્ર સમર્થન છતાં 2020ની તુલનામાં ઘટાડો બિહાર વિધાનસભા…

View More દલિતો, ઓબીસીથી માંડી ઉચ્ચ જાતિઓ એનડીએને જબરદસ્ત સમર્થન

બિહારમાં નવી નીતિશ સરકારની 20મીએ શપથવિધિ: ભાજપના 16, જેડીયુના સીએમ સહિત 14 મંત્રીની ફોર્મ્યુલા

    JDU પ્રમુખ નીતિશ કુમાર ગુરુવારે દસમી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. નવી NDA સરકારના શપથ ગ્રહણ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાજરી…

View More બિહારમાં નવી નીતિશ સરકારની 20મીએ શપથવિધિ: ભાજપના 16, જેડીયુના સીએમ સહિત 14 મંત્રીની ફોર્મ્યુલા

મુજફફરપુરમાં શોર્ટસર્કિટથી આગ: પરિવારના પાંચ સભ્યોના મૃત્યુ

બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં ગત રાત્રે મોતીપુર વોર્ડ 13માં એક ભયાનક ઘટના બની, જ્યાં શોર્ટ સર્કિટથી લાગેલી આગમાં એક જ પરિવારના પાંચ સભ્યો જીવતા સળગી જઈને…

View More મુજફફરપુરમાં શોર્ટસર્કિટથી આગ: પરિવારના પાંચ સભ્યોના મૃત્યુ

જનાદેશ સ્વિકારવાના બદલે વોટ ચોરી, ચૂંટણીમાં અનિયમિતતાઓનું નાડુ પકડી રાખતી કોંગ્રેસ

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક હવે પૂર્ણ થઈ ગઈ છે. રાહુલ ગાંધી બેઠક પછી તરત જ ત્યાંથી નીકળી ગયા. ત્યારબાદ કે.સી. વેણુગોપાલ…

View More જનાદેશ સ્વિકારવાના બદલે વોટ ચોરી, ચૂંટણીમાં અનિયમિતતાઓનું નાડુ પકડી રાખતી કોંગ્રેસ

બિહારમાં સરકાર રચવા કવાયત: નીતિશના નેતૃત્વ મામલે અટકળો

જેડીયુ (85) કરતાં ચાર બેઠકો વધુ મળતાં ભાજપ જ કિંગમેકર: સીએમના નિવાસસ્થાને મુલાકાતીઓનો ઘસારો: પક્ષના નેતાએ કહ્યું, નીતિશ સિવાય બીજા નામની કલ્પના પણ કરી શકાય…

View More બિહારમાં સરકાર રચવા કવાયત: નીતિશના નેતૃત્વ મામલે અટકળો

બિહારમાં એનડીએને 46.52 ટકા, મહાગઠબંધનને 37.64 ટકા મત

માત્ર 25 બેઠકો છતાં 23 ટકા વોટ સાથે આરજેડીને ભાજપ કરતાં વધુ 3 ટકા અથવા 15 લાખ વધુ મત મળ્યા બિહારમાં જાહેર થયેલા આખરી પરિણામોમાં…

View More બિહારમાં એનડીએને 46.52 ટકા, મહાગઠબંધનને 37.64 ટકા મત

પરિણામમાં વિલંબ થતાં બસપાના કાર્યકરોનો પથ્થરમારો: 6 જવાનો ઘાયલ

સરકારી વાહનને પણ આગ ચાંપી: પોલીસનો લાઠીચાર્જ, ટિયરગેસ બિહારના કૈમૂર જિલ્લામાં શુક્રવારે રાત્રે હિંસા ફાટી નીકળી. રામગઢના બસપા ઉમેદવારના સમર્થકોએ જિલ્લાના માર્કેટ કમિટી મોહનિયા સંકુલમાં…

View More પરિણામમાં વિલંબ થતાં બસપાના કાર્યકરોનો પથ્થરમારો: 6 જવાનો ઘાયલ

એનડીએમાં ગયેલા પક્ષપલટુઓ ફાવ્યા, મહાગઠબંધનમાં આવેલા નેતાઓ ડૂબ્યા

મતદારોએ પલટુઓને નહીં, પક્ષને ધ્યાનમાં લીધા બિહાર વિધાનસભા ચૂંટણીમાં પક્ષપલટો કરનારાઓને પરાજયનો સામનો કરવો પડ્યો, પરંતુ ઘણાને સફળતા પણ મળી. મહાગઠબંધનમાં જોડાનારાઓ ખાસ કરીને નિરાશ…

View More એનડીએમાં ગયેલા પક્ષપલટુઓ ફાવ્યા, મહાગઠબંધનમાં આવેલા નેતાઓ ડૂબ્યા

ગંગા બિહારમાંથી વહી બંગાળ પહોંચે છે; ત્યાં પણ જંગલરાજ ખતમ કરીશું: મોદીનો લલકાર

બિહારમાં પ્રચંડ જીત પછી કાર્યકર્તાઓને સંબોધન કરતા આરજેડી, કોંગ્રેસને આડે હાથ લીધા બિહાર ચૂંટણીમાં એનડીએએ ઐતિહાસિક પ્રદર્શન કરતા 200થી વધુ બેઠકો જીતી છે. જ્યારે મહાગઠબંધન…

View More ગંગા બિહારમાંથી વહી બંગાળ પહોંચે છે; ત્યાં પણ જંગલરાજ ખતમ કરીશું: મોદીનો લલકાર