વાગડમાં ભૂસો ખાધા બાદ 60થી વધુ પશુઓના મોત

ભચાઉ તાલુકાના દુધઈમાં વૃંદાવન ગોપનાથ એગ્રો ઇન્દ્રસ્ટ્રીઝનો બનાવેલો ભૂંસો ખાધા બાદ રાપર, ભચાઉ તાલુકામાં 60થી વધુ પશુઓના ટપોટપ મોતથી માલધારીઓના લલાટે ચિંતાના વાદળો ઘેરાયા છે.…

View More વાગડમાં ભૂસો ખાધા બાદ 60થી વધુ પશુઓના મોત