આંદામાનના સમુદ્રમાં બોટ ડૂબી જતા 250થી વધુના મોતની આશંકા

બાંગ્લાદેશી રોહિંગ્યાની માનવ તસ્કરી દરમિયાન દુર્ઘટના, 280 લોકોને ઠાંસી ઠાંસીને ભરેલી બોટમાં ગૂંગળાઇ જવાથી 25થી 30 લોકો મોતને ભેટ્યા આંદામાન સાગરમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે.…

View More આંદામાનના સમુદ્રમાં બોટ ડૂબી જતા 250થી વધુના મોતની આશંકા