જામજોધપુરમાં સતાપર રોડ પર નદીમાં ડૂબી જતા મૃત્યુ

જામજોધપુર રહેતા ડો આંબેડકર રોડ ઉપર આવેલા રહેતા વાઢેર અશોકભાઈ રામજીભાઈ ઉ. વર્ષ પર તા. 13મીના બપોરે 4 કલાક આસપાસ જામજોધપુર તાલુકાના સતાપર રોડ ઉપર…

જામજોધપુર રહેતા ડો આંબેડકર રોડ ઉપર આવેલા રહેતા વાઢેર અશોકભાઈ રામજીભાઈ ઉ. વર્ષ પર તા. 13મીના બપોરે 4 કલાક આસપાસ જામજોધપુર તાલુકાના સતાપર રોડ ઉપર પાટણ ગામની ગોળાઈની નદી પાસે નહવા જતા ડુબી જતા મૃત્યુ પામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *