મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરુ નાનક દેવની જન્મ જયંતી અવસરે ગઇકાલે ગુરુનાનક જયંતિ નિમિતે સાંજે 7 વાગ્યે અમદાવાદના થલતેજ ગુરુદ્વારામાં આયોજિત ઉત્સવ અને સત્સંગમાં સહભાગી થયા હતા આ પ્રસંગે ગુરુદ્વારાના સંચાલકો અને ભાવિકો દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ. મુખ્યમંત્રી પંજાબી પાઘડી પહેરી કાર્યક્રમમાં હાજરી આપી હતી.
ગુરુનાનક જયંતીની ઉજવણીમાં સહભાગી થતા મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરુ નાનક દેવની જન્મ જયંતી અવસરે ગઇકાલે ગુરુનાનક જયંતિ નિમિતે સાંજે 7 વાગ્યે અમદાવાદના થલતેજ ગુરુદ્વારામાં આયોજિત ઉત્સવ અને સત્સંગમાં સહભાગી થયા…
