નાથદ્વારાના પ.પૂ.ગો.પા. 105 વિશાલ બાવાના હસ્તે દીપદાન મનોરથ ઉજવાયો યુવા વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારએ વૃંદાવનધામ ખાતે ‘ધ્વજાજી’ ના દર્શન કર્યા ત્રિદિવસીય મનોરથમાં લાખો વૈષ્ણવો-ભાવિકોએ ‘ઠાકોરજી’ ના દર્શન…
View More વૃંદાવનધામ ત્રિદિવસીય મનોરથ, ધ્વજાજી ઉત્સવ બન્યું યાદગાર સંભારણુંVrindavandham
વૃંદાવનધામમાં ઉકાણી પરિવાર દ્વારા દીપદાન મનોરથની ઉજવણી
સ્વયં ઠાકોરજીનું સ્વરૂપ ગણાતા ‘ધ્વજાજી’ના દર્શન માટે કૃષ્ણ ભકતો ઊમટી પડયા: રાજકીય, સામાજિક મહાનુભાવો, વૈષ્ણવો અને રાજકોટવાસીઓએ વૃંદાવનધામ નિહાળી ધન્યતા અનુભવી રાજકોટના દાનવીર ઉદ્યોગપતિ મૌલેશભાઈ…
View More વૃંદાવનધામમાં ઉકાણી પરિવાર દ્વારા દીપદાન મનોરથની ઉજવણી