કંદોઈને પગાર ન મળતા ઠાકોરજી ભૂખ્યા રહ્યા

વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં પહેલી વાર ઠાકુરજીને બાલ અને શયનનો પ્રસાદ ચઢાવવામાં આવ્યો ન હતો. હલવાઈને પગાર ન મળવાને કારણે, પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો ન…

View More કંદોઈને પગાર ન મળતા ઠાકોરજી ભૂખ્યા રહ્યા

પ્રેમાનંદજી મહારાજની આબેહૂબ સિલિકોન મૂર્તિ બનાવી કલાકારે

વિશાલ પ્રજાપતિ નામના કલાકારે વૃંદાવનના પ્રેમાનંદજી મહારાજ એકદમ જીવંત લાગે એવી મૂર્તિ સિલિકોનમાંથી તૈયાર કરી છે. પહેલી નજરે આ મૂર્તિ છે કે ખરેખર પ્રેમાનંદજી એ…

View More પ્રેમાનંદજી મહારાજની આબેહૂબ સિલિકોન મૂર્તિ બનાવી કલાકારે

વૃંદાવનમાં પદયાત્રા દરમિયાન માંડ બચ્યા પ્રેમાનંદ મહારાજ

ગુજરાત મિરર, વૃંદાવન તા. 8કૃષ્ણ નગરી વૃંદાવનમાં સંત પ્રેમાનંદ મહારાજની પદયાત્રા દરમિયાન માંડ માંડ બચ્યા છે. તેમના મુસાફરીના માર્ગ પર મૂકવામાં આવેલા લોખંડનું માળખું ધ્રુજવા…

View More વૃંદાવનમાં પદયાત્રા દરમિયાન માંડ બચ્યા પ્રેમાનંદ મહારાજ

વૃંદાવનના કૃપાલુ મહારાજની પુત્રીના મોત પાછળ કાવતરાની આશંકા

પ્રેમ મંદિર વૃંદાવનના સંસ્થાપક જગદગુરુ કૃપાલુ મહારાજની ત્રણ પુત્રીઓ સાથે થયેલા અકસ્માતના કેસમાં નવો વળાંક આવ્યો છે. કાર ચાલક દ્વારા દાખલ કરાયેલા કેસમાં આ ઘટનામાં…

View More વૃંદાવનના કૃપાલુ મહારાજની પુત્રીના મોત પાછળ કાવતરાની આશંકા