થાનગઢ તાલુકાના તરણેતર ખાતે ઈનામી લક્કી ડ્રોના નામે રૃ.3.09 કરોડની છેતરપિંડી આચરવાના ગુનામાં પકડાયેલા અનસૂયા આશ્રમના મહંત રામદાસ બાપુ પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ ગયા છે.…
View More તરણેતરમાં 3.09 કરોડની ઇનામી ડ્રોની ઠગાઇમાં પકડાયેલા મહંત પોલીસ જાપ્તામાંથી ફરારTarnetar
તરણેતરમાં ડ્રોની ટિકિટો મામલે મહંત સહિત સાત સામે ફરિયાદ, ટોળકીએ ત્રણ કરોડ ઉઘરાવી લીધા
થાનના અમરાપર ગામે આવેલ ધાર્મીક આશ્રામ અને ગૌશાળાના લાભાર્થે ઈનામી લક્કી ભેટ યોજનાની ટીકીટ બહાર પડાઈ હતી. ગત તા. 15મીના રોજ ડ્રો ન થતા થયેલ…
View More તરણેતરમાં ડ્રોની ટિકિટો મામલે મહંત સહિત સાત સામે ફરિયાદ, ટોળકીએ ત્રણ કરોડ ઉઘરાવી લીધાતરણેતરમાં ઈનામી ડ્રો કૌભાંડ : 10,000 લોકો એકઠા થયા, આયોજકોની બેફામ ધોલાઈ
499ની એક એવી 1 લાખ ટિકિટ વેંચાઈ, પ્રથમ ઈનામ 51 લાખ (રોકડા) હતું ઈનામોમાં થાર, સ્કોર્પિયો, બોલેરો, પંચ અને નેકસન જેવી મોંઘી કારનો સમાવેશ થતો…
View More તરણેતરમાં ઈનામી ડ્રો કૌભાંડ : 10,000 લોકો એકઠા થયા, આયોજકોની બેફામ ધોલાઈતરણેતરમાં ગૌશાળાના લાભાર્થે યોજાયેલા ઈનામી ટિકિટ ડ્રોમાં લોકોમાં રોષ ભભૂકયો, પોલીસ વાનમાં તોડફોડ
ટોળાએ પથ્થરમારો કર્યો, સરકારી મિલકતમાં નુકસાન અંગેનો ગુનો નોંધવા તજવીજ તરણેતર ગામે ગૌશાળાના લાભાર્થે આયોજિત ટિકિટ ડ્રો કાર્યક્રમમાં આયોજકો દ્વારા સમયસર ડ્રો ન કરવામાં આવતા…
View More તરણેતરમાં ગૌશાળાના લાભાર્થે યોજાયેલા ઈનામી ટિકિટ ડ્રોમાં લોકોમાં રોષ ભભૂકયો, પોલીસ વાનમાં તોડફોડ