રાજકોટ-વેરાવળ રૂટ ઉપર દોડતી એસ.ટી. બસની બારીમાં અંતે કાચ ફીટ કરાયા

ગુજરાત એસટી મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલા, દિલીપભાઈ આસવાણી, એડવોકેટ ઈન્દુભા રાઓલ, પૂર્વ ફોજી નટુભા ઝાલા, પટેલ નાગજીભાઈ વિરાણી, મેઘજીભાઈ રાઠોડ ની સંયુક્ત યાદી જણાવે…

View More રાજકોટ-વેરાવળ રૂટ ઉપર દોડતી એસ.ટી. બસની બારીમાં અંતે કાચ ફીટ કરાયા

7.5 લાખ લોકો કરી રહ્યા છે ST બસનું લાઇવ ટ્રેકિંગ

  8 હજાર બસોમાં એપ્લિકેશન કાર્યરત, મહિલા અને વૃદ્ધ મુસાફરોને એકલા મુસાફરી કરવી સરળ બની મુસાફરોને એક રાજ્ય માંથી બીજા રાજ્યમાં, એક જિલ્લા માંથી બીજા…

View More 7.5 લાખ લોકો કરી રહ્યા છે ST બસનું લાઇવ ટ્રેકિંગ

ઓનલાઇન ટિકિટ બુકિંગમાં ગુજરાત ST નિગમ દેશમાં પ્રથમ

સમય – ટેક્નોલોજીની સાથે ગતિ કરવી એ ગુજરાતના નાગરીકોનો સ્વભાવ રહ્યો છે, સમગ્ર ભારતના તમામ રાજ્યોના નિગમોમાં ગુજરાત એસ.ટી નિગમે ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ –…

View More ઓનલાઇન ટિકિટ બુકિંગમાં ગુજરાત ST નિગમ દેશમાં પ્રથમ

રાજકોટથી વેરાવળ જતી એસ.ટી.ની બસમાં નકલી ટિકીટ ધાબડવાનું કૌભાંડ ઝડપાયું

સરપ્રાઈઝ ચેકિંગમાં કંડક્ટર પકડાયો, 11 ટિકીટ આપી રૂા. 2030ની ઉચાપત ગુજરાતમાં એક બાદ એક નકલી કર્મચારી, કચેરી અધિકારી કે વસ્તુઓ પકડાઈ રહી છે. ત્યારે રાજકોટથી…

View More રાજકોટથી વેરાવળ જતી એસ.ટી.ની બસમાં નકલી ટિકીટ ધાબડવાનું કૌભાંડ ઝડપાયું

એસ.ટી.ની બસમાં ડેકીની સાફ સફાઇ નહીં થતા મુસાફરોનો સામાન ધૂળધાણી

સરકાર દ્વારા એસ.ટી. વિભાગમાં નવિ બસો સંચાલનમાં આપવામાં આવી રહી છે. છતા પણ સ્થાનિકો ડેપો દ્વારા મેઇન્ટન્સ કામગીરીમાં અખાડા કરવામાં આવી રહ્યા છે અને તેના…

View More એસ.ટી.ની બસમાં ડેકીની સાફ સફાઇ નહીં થતા મુસાફરોનો સામાન ધૂળધાણી

રાજકોટની ભાગોળે હાઈવે પર જામખંભાળિયા જતી એસટી બસ પલટી, 10 મુસાફરો ઈજાગ્રસ્ત

રાજકોટ શહેરથી અમદાવાદ જતા હાઈવે પર કુવાડવા નજીક સાત હનુમાન પાસે આવેલા બ્રિજ પરથી એક એસટી બસ પલટી ખાઈ જતાં તેમાં સવાર આઠથી 10 મુસાફરો…

View More રાજકોટની ભાગોળે હાઈવે પર જામખંભાળિયા જતી એસટી બસ પલટી, 10 મુસાફરો ઈજાગ્રસ્ત