આચાર્ય મહામંડલેશ્ર્વર જૂના પીઠાધીશ્ર્વર સ્વામી અવધેશાનંદગીરી, બ્રહ્મેશાનંદજી મહારાજ, કૃષ્ણમણીજી મહારાજ, દ્વારકેશ બાવાશ્રી, જ્ઞાનાનંદજી મહારાજ, નિર્મલાનંદજી મહારાજ, માધવ પ્રિયદાસજીની રામકથામા વિશેષ ઉપસ્થિતિ: સદ્ભાવના કામગીરીને બિરદાવતા સંતો-મહંતો…
View More માનસ સદ્ભાવના રામકથામા સંતોના મિનિ મહાકુંભના દર્શનRamkatha
રામકથા સ્થળે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા 20થી વધુ દર્દીઓને અપાઇ સારવાર
રામકથા સ્થળે કથાશ્રવણઅર્થે ભાવિકોની સુવિધાઅર્થે શહેરની સીનર્જી હોસ્પિટલ ધ્વારા અદ્યતન મેડીકલ સાધનોથી સજજ ઈમરજન્સી સારવાર કેન્દ્ર પણ કાર્યરત કરવામાં આવ્યું છે.આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નિષ્ણાંત…
View More રામકથા સ્થળે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા 20થી વધુ દર્દીઓને અપાઇ સારવારરાજકોટની રામકથામાં વીવીઆઈપી અને વીઆઈપી ભોજન ખંડ બંધ કરાશે
વીરપુર જલારામ મંદિરના ગાદીપતીની વિચારણાને અનુસરતા આયોજકો વિરપુર જલારામ મંદિરના ગાદીપતિ શ્રી રઘુરામબાપાની પ્રેરણાથી રાજકોટ ખાતે આયોજિત વૈશ્વિક રામ કથા માનસ સદભાવન માં આવતીકાલથી વી.…
View More રાજકોટની રામકથામાં વીવીઆઈપી અને વીઆઈપી ભોજન ખંડ બંધ કરાશેપોથી યાત્રા સાથે માનસ સદ્ભાવનાનું મંગલાચરણ
વૃદ્ધો અને વડિલોના લાભાર્થે મોરારિબાપુ સદ્ભાવના માનસ રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. વૈશ્ર્વિ રામકથાની શરૂઆત પૂર્વે આજે ભવ્ય પોથીયાત્રા નીકળી હતી આ પોથીયાત્રા વિરાણી હાઇસ્કૂલ…
View More પોથી યાત્રા સાથે માનસ સદ્ભાવનાનું મંગલાચરણરામકથાની શરૂઆત પૂર્વે ભવ્ય પોથીયાત્રા
રાજકોટમાં 12 વર્ષ પછી વૃદ્ધો અને વડીલોનાં શુભાર્થે મોરારી બાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. રામકથા તા. 23 નવેમ્બરથી શરુ થઈને તા. 1 ડિસેમ્બર સુધી…
View More રામકથાની શરૂઆત પૂર્વે ભવ્ય પોથીયાત્રાવૃક્ષો અને વડીલોના લાભાર્થે યોજાનાર રામકથાની તડામાર તૈયારીઓ
10 દિવસ પછી શરૂ થનાર માનસ સદ્ભાવના વૈશ્ર્વિક રામકથા માટે સીએ, ડોકટર, ઉદ્યોગપતિઓ સહિત 3000 કાર્યકર્તાઓ ખડેપગે ’12 વર્ષ પછી મોરારિબાપુ રાજકોટના આંગણે કરશે કથા:…
View More વૃક્ષો અને વડીલોના લાભાર્થે યોજાનાર રામકથાની તડામાર તૈયારીઓ