સ્વામિત્વ યોજનામાં મિલકતધારકોને સનદ હવે વિનામૂલ્યે અપાશે

રૂપિયા 200 ફી ચૂકવવી નહીં પડે, અંદાજે 25 લાખ લોકોને લાભ થશે સ્વામિત્વ યોજના અંતર્ગત રાજ્યના ગ્રામ્ય વિસ્તારોના મિલકત ધારકોને તેમના રહેણાંકની મિલકતના હક્ક દર્શાવતી…

View More સ્વામિત્વ યોજનામાં મિલકતધારકોને સનદ હવે વિનામૂલ્યે અપાશે

રિડેવલોપમેન્ટ બાદ જૂના મિલકતધારકો અને ડેવલોપર્સ વચ્ચે ભાડુ RERA નક્કી કરી શકે નહીં

  પુનર્વિકાસના કેસમાં રેરા પાસે મર્યાદિત સત્તા, માત્ર વિલંબીત કબજા માટે રેરા ઓર્ડર કરી શકે   ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીએ ચુકાદો આપ્યો છે કે…

View More રિડેવલોપમેન્ટ બાદ જૂના મિલકતધારકો અને ડેવલોપર્સ વચ્ચે ભાડુ RERA નક્કી કરી શકે નહીં

23 હજાર સૂચિત મિલ્કતધારકોને બખ્ખા! કાલથી કાયદેસર થઇ શકશે

ગુજરાત જમીન મહેસૂલ(સુધારા) વિધેયક, 2025 આવતીકાલથી લાગુ, સરકારને રૂા.381 કરોડની માંડવાળ ફીની આવક થશે ગુજરાતમાં બિનખેતીની મંજૂરીની અપેક્ષાએ ખેતીની જમીનો પર બનેલી સોસાયટીઓ, રહેણાકના મકાના…

View More 23 હજાર સૂચિત મિલ્કતધારકોને બખ્ખા! કાલથી કાયદેસર થઇ શકશે