પાલતુ શ્ર્વાનનું રજિસ્ટ્રેશન નહીં કરાવનારના નળ-ગટરના જોડાણ કટ

અમદાવાદના હાથીજણમાં ચાર મહિનાના બાળકી પર કુતરાના હુમલાથી મોત મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શનમાં આવી ગયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટીમાં એક ચર્ચા થઈ…

View More પાલતુ શ્ર્વાનનું રજિસ્ટ્રેશન નહીં કરાવનારના નળ-ગટરના જોડાણ કટ