યુધ્ધ કોઇ રોમેન્ટિક બોલિવૂડ ફિલ્મ નથી: શસ્ત્ર વિરામની ટીકા કરનારાને નરવણેનો જવાબ

ભારતીય સેનાના ભૂતપૂર્વ વડા, નિવૃત્ત જનરલ મનોજ નરવણેએ, ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધવિરામ પર સવાલ ઉઠાવનારા અને પાકિસ્તાન સામે સંપૂર્ણ યુદ્ધ કરવાની હિમાયત કરનારાઓની ટીકા…

View More યુધ્ધ કોઇ રોમેન્ટિક બોલિવૂડ ફિલ્મ નથી: શસ્ત્ર વિરામની ટીકા કરનારાને નરવણેનો જવાબ

શાંતિની આશાથી બ્રહ્મોસની ભાષા : ભારત-પાક સંબંધોમાં બદલાવ

અખંડ ભારતના ભાગલાથી પાડોશી દેશ સાથે સંબંધો કયારેય સામાન્ય રહયા નથી, પણ પહેલગામ હુમલા પછી પોઇન્ટ ઓફ નો રિટર્ન કક્ષાએ શાંતિની આશાથી બ્રહ્મોસની ભાષા સુધી…

View More શાંતિની આશાથી બ્રહ્મોસની ભાષા : ભારત-પાક સંબંધોમાં બદલાવ

પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક બાદ ભારતભરમાં ઍલર્ટ: રાજકોટ-ભુજ-જામનગરની એર ઈન્ડિયાની અનેક ફ્લાઇટ્સ રદ, 11 એરપોર્ટ બંધ

  ભારતે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. તેણે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો છે.ભારતે માત્ર 33 મિનિટમાં જ ‘ઓપરેશન સિંદૂર’ને…

View More પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક બાદ ભારતભરમાં ઍલર્ટ: રાજકોટ-ભુજ-જામનગરની એર ઈન્ડિયાની અનેક ફ્લાઇટ્સ રદ, 11 એરપોર્ટ બંધ

રાજકીય લાભ ખાતર ભારત આતંકવાદનો ઉપયોગ કરતો હોવાનો પાક. સંસદમાં ઠરાવ પસાર

  પહેલગામ હુમલા પછી દેશની છબી બગાડતું હોવાનો આરોપ પાકિસ્તાનની સંસદે સોમવારે ભારત વિરુદ્ધ સર્વાનુમતે ઠરાવ પસાર કર્યો, જેમાં પહેલગામ આતંકવાદી હુમલાના પગલે નવી દિલ્હી…

View More રાજકીય લાભ ખાતર ભારત આતંકવાદનો ઉપયોગ કરતો હોવાનો પાક. સંસદમાં ઠરાવ પસાર

પાકિસ્તાની પિતા, ભારતીય માતાના 9 બાળકોનું કરવું શું? એસપી મૂંઝવણમાં

22 એપ્રિલના રોજ પહેલગામમાં આતંકવાદીઓએ ધર્મ વિશે પૂછ્યા બાદ ગોળીબાર કર્યો હતો. જેના કારણે 28 લોકો મૃત્યુ પામ્યા હતા. આ ઘટના બાદથી, ભારત સરકાર કાર્યવાહીમાં…

View More પાકિસ્તાની પિતા, ભારતીય માતાના 9 બાળકોનું કરવું શું? એસપી મૂંઝવણમાં