અધિકારીઓના કેસમાં વિભાગના વડા અને મંત્રીનો અભિપ્રાય અલગ હોય તો ફાઇલ બંધ કરી શકાશે નહીં

નિવૃત્તિના એક માસ પહેલા શિસ્ત વિષયક તપાસની ફાઇલો રજૂ કરવી પડશે, નવા પરિપત્રથી ફફડાટ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના વહીવટી તંત્રમાં અધિકારીઓ અને મંત્રીઓ વચ્ચેના ગજગ્રાહની…

View More અધિકારીઓના કેસમાં વિભાગના વડા અને મંત્રીનો અભિપ્રાય અલગ હોય તો ફાઇલ બંધ કરી શકાશે નહીં

રાજ્યના 23 ટી.ડી.ઓ સહિત 47 અધિકારીઓને પ્રમોશન

રાજ્ય સરકારે વહીવટી તંત્રમાં મહત્વનો નિર્ણય લઈને કુલ 47 અધિકારીઓને બઢતી આપી છે. મહેસૂલ વિભાગના 24 મામલતદાર અને પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ તથા ગ્રામ વિકાસ…

View More રાજ્યના 23 ટી.ડી.ઓ સહિત 47 અધિકારીઓને પ્રમોશન

પદાધિકારીઓના ફોન ઉપાડવા ફરજિયાત, અધિકારીઓ માટે પરિપત્ર

સરકારી બાબુઓએ મુખ્યમંત્રીની મૌખિક સૂચનાનો ઉલાળિયો કરતા લેખિત પરિપત્ર બહાર પાડવો પડ્યો ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના ફોન ઉપાડવા, મિસ્ડ કોલનો જવાબ આપવા અને યોગ્ય વર્તન કરવા આદેશ…

View More પદાધિકારીઓના ફોન ઉપાડવા ફરજિયાત, અધિકારીઓ માટે પરિપત્ર

ઓપરેશન ગંગાજળ અંતર્ગત વધુ ત્રણ અધિકારીઓ ફરજિયાત નિવૃત્ત

વન અને પર્યાવરણ વિભાગના વર્ગ-2ના મોહમ્મદ મુનાફ શેખ, કંચનભાઇ બારિયા, રશ્મીનભાઇ મન્સુરી ‘દાદા’ની ઝપટે રાજ્યની દાદા સરકાર દ્વારા સરકારી પદ પર રહીને ભ્રષ્ટાચાર આચરતા એવા…

View More ઓપરેશન ગંગાજળ અંતર્ગત વધુ ત્રણ અધિકારીઓ ફરજિયાત નિવૃત્ત