ચંદ્રભાગા શક્તિપીઠ ખાતે સાધુ સંતોના આગમનને પગલે તૈયારીઓને આખરી ઓપ અપાયો

મહાશિવરાત્રિનો મેળો પૂર્ણ કર્યા બાદના રોજ 2 હજારથી વધુ સાધુ સંતોનું પ્રતિવર્ષ થાય છે આગમન મહાશિવરાત્રિનો મેળો પૂર્ણ કર્યા બાદ પ્રતિવર્ષ પ્રભાસ ક્ષેત્રમાં આવેલ મહાકાળી…

View More ચંદ્રભાગા શક્તિપીઠ ખાતે સાધુ સંતોના આગમનને પગલે તૈયારીઓને આખરી ઓપ અપાયો

મહાશિવરાત્રીના મેળામાં ભક્તિ અને ટેકનોલોજીનો અદ્ભૂત સંગમ

ભવનાથ મંદિર ખાતે લેસર શોનું અદકેરૂ આકર્ષણ, શિવ- શક્તિના ભવ્ય રૂપોના દર્શન પ્રકાશની ગતિશીલતા સાથે તાંડવ નૃત્ય કરતા ભગવાન શિવજી, ત્રિશૂળ, ડમરૂ, શંખ વગેરેની પ્રતિકૃતિઓ,…

View More મહાશિવરાત્રીના મેળામાં ભક્તિ અને ટેકનોલોજીનો અદ્ભૂત સંગમ

હર હર મહાદેવના દિવ્ય નાદ સાથે મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ

સાંજે પ્રથમવાર યોજાનાર ડમરૂ યાત્રામાં ના. મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે, સંતોનું અદકેરું સ્વાગત દેવાધિદેવ મહાદેવના સાનિધ્યમાં ભક્તિ, સંસ્કૃતિ અને પ્રકૃતિના સંગમ સાથે જૂનાગઢના પવિત્ર…

View More હર હર મહાદેવના દિવ્ય નાદ સાથે મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ

મહાશિવરાત્રી મેળામાં નાગાબાવાની રવેડીનો રૂટ 500 મીટર લંબાવાયો

પ્રથમવાર સાધુ-સંતોની અલૌકિક નગરયાત્રા યોજાશે, ખાસ ગીત લોન્ચ, હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ જૂનાગઢમાં ગીરનારની તળેટીમાં યોજાતા વિશ્વ પ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળાના સુચારૂૂ આયોજન માટે આજે…

View More મહાશિવરાત્રી મેળામાં નાગાબાવાની રવેડીનો રૂટ 500 મીટર લંબાવાયો

સાધુઓની રવાડી અને મૃગીકુંડમાં સ્નાન સાથે મધરાત્રે મેળાનું સમાપન

મહાશિવરાત્રીના મેળામાં અંતિમ દિવસે લાખો ભાવિકો ઊમટી પડ્યા, ભવનાથ તળેટીમાં હૈયેહૈયું દળાય તેટલી મેદની ઊમટી સવારથી ભવનાથ તળેટીમાં વાહનોને પ્રવેશબંધી, મોબાઈલ નેટવર્ક જામ થઈ જતાં…

View More સાધુઓની રવાડી અને મૃગીકુંડમાં સ્નાન સાથે મધરાત્રે મેળાનું સમાપન

મહાશિવરાત્રી મેળો : ભવનાથમાં ભજન-ભોજન-ભક્તિનો ત્રિવેણી સંગમ

પ્રથમ દિવસે ભક્તોનો મહેરામણ ઊમટ્યો, ભંડારા, સાંસ્કૃતિક મંચ, ભજન, સંતવાણી સહિતના કાર્યક્રમો, તંત્ર દ્વારા સુચારુ સંચાલન ભારતીય સનાતન સંસ્કૃતિ, સંત પરંપરા, ભક્તિ અને આસ્થાના વહેણમાં…

View More મહાશિવરાત્રી મેળો : ભવનાથમાં ભજન-ભોજન-ભક્તિનો ત્રિવેણી સંગમ

ગિરિવરની ગોદમાં કાલથી મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ

સાધુ સંતોના ઉતારાઓ ધમધમવા લાગ્યા, ભાવિકોનું આગમન શરૂ, વહિવટીતંત્ર દ્વારા તૈયારીઓને અપાતો આખરી ઓપ ભવનાથ તળેટીમાં હર હર મહાદેવના નાદ સાથે ભજન-ભોજન અને કીર્તનની હેલી…

View More ગિરિવરની ગોદમાં કાલથી મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ