અમુક વિસ્તારોનો જંત્રી દર ખૂબ જ વધારે, રાજ્ય સરકારમાં રિપોર્ટ રજૂ

સરકાર નવા જંત્રી દર જાહેર કર્યા પછી અમલમાં લાવતાં પહેલાં વાંધા સૂચનો સ્વીકારી રહી છે. રાજકોટ જિલ્લામાંથી અત્યાર સુધી જંત્રીદર સામે 150 વાંધા મળ્યા છે.…

View More અમુક વિસ્તારોનો જંત્રી દર ખૂબ જ વધારે, રાજ્ય સરકારમાં રિપોર્ટ રજૂ

નવા જંત્રીદરો અમલમાં આવે તો રિઅલ એસ્ટેટનો મૃત્યુઘંટ વાગી જશે

કોઇપણ જાતના વાસ્તવિક સરવે વગર જ જંત્રીદરોમાં વધારો સુચવી દેવાયો, પુખ્ત વિચારણા કરવા માગણી રોકાણકારો ઉપર નફામાંથી કેપિટલ ગેઇન, સ્ટેમ્પ ડ્યૂટી, જીએસટીનો અસહય બોજો પડશે…

View More નવા જંત્રીદરો અમલમાં આવે તો રિઅલ એસ્ટેટનો મૃત્યુઘંટ વાગી જશે

સૂચિત જંત્રીદર સામે વાંધા અરજી ઓફલાઇન સ્વીકારવા સરકારની વિચારણા

રાજયમાં નવી જંત્રીના અમલને લઈને સરકાર સામે વિવિધ સંગઠનો વિરોધનો સુર વ્યકત કરી રહ્યા છે જેને લઈને મહેસુલ વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ બેઠકોનો દોર…

View More સૂચિત જંત્રીદર સામે વાંધા અરજી ઓફલાઇન સ્વીકારવા સરકારની વિચારણા

સૂચિત જંત્રી દર સામે વાંધા સૂચનો સ્વીકારવાની મૂદતમાં વધારો કરો

ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી જણાવેલ છે કે, સરકારએ તાજેત્તરમાં સુચિત જંત્રી જાહેર કરેલ અને આ અંગે જાહેર જનતા પાસેથી 30 દિવસની…

View More સૂચિત જંત્રી દર સામે વાંધા સૂચનો સ્વીકારવાની મૂદતમાં વધારો કરો

જંત્રીદર વધારવાથી મકાનો 40 ટકા સુધી મોંઘા થઇ જશે

લોકોએ ડબલ-ત્રણગણા ભાવ ચૂકવવા પડશે, ગરીબ- મધ્યમ વર્ગ માટે ઘરનું ઘર બનશે દોહયલું અનેક વ્યવહારોમાં સર્જાશે વિવાદ સૂચિત જંત્રીમાં 200થી 2000 ટકા સુધીનો અવ્યવહારું વધારો,…

View More જંત્રીદર વધારવાથી મકાનો 40 ટકા સુધી મોંઘા થઇ જશે