મંત્રીઓ ફોન કરતાં રહ્યા પણ ધનખડે બાજી ઉંધી વાળી દીધી

જસ્ટિસ વર્મા સામેના મહાભિયોગ પ્રસ્તાવનો ડખો જ રાજીનામાનું મુખ્ય કારણ સરકાર સહમતી સાધે તે પહેલાં ધનખડે વિપક્ષનો પ્રસ્તાવ સ્વીકારી લીધો જગદીપ ધનખરે પોતાનો સામાન પેક…

View More મંત્રીઓ ફોન કરતાં રહ્યા પણ ધનખડે બાજી ઉંધી વાળી દીધી

રાજીનામા પાછળ જે કાંઇ કારણ હોય, રાજ્યસભાના સભાપતિ તરીકે તેમની કામગીરી પક્ષપાત પૂર્ણ હતી

દેશના ઉપરાષ્ટ્રપતિપદ અને રાજ્યસભાના ચેરમેનપદેથી રાજીનામું આપી દેતાં રાજકીય ગરમીનો માહોલ છે. 74 વર્ષના જગદીપ ધનખડનો કાર્યકાળ 10 ઓગસ્ટ, 2027ના દિવસે પૂરો થવાનો હતો પણ…

View More રાજીનામા પાછળ જે કાંઇ કારણ હોય, રાજ્યસભાના સભાપતિ તરીકે તેમની કામગીરી પક્ષપાત પૂર્ણ હતી

ધનખરના રાજીનામાના 24 કલાકમાં જ હરિવંશ નારાયણે રાષ્ટ્રપતિ મુર્મૂ સાથે કરી મુલાકાત, હરિવંશને મળશે મોટી જવાબદારી?

    રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ આજે (22 જુલાઈ 2025) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ પદ પરથી જગદીપ ધનખડના રાજીનામાના 24 કલાકની અંદર ઉપાધ્યક્ષની…

View More ધનખરના રાજીનામાના 24 કલાકમાં જ હરિવંશ નારાયણે રાષ્ટ્રપતિ મુર્મૂ સાથે કરી મુલાકાત, હરિવંશને મળશે મોટી જવાબદારી?

નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે 60 દિવસની મર્યાદા; કુલ 788 સાંસદ ગુપ્ત મતદાન કરશે

12 નોમિનેટેડ MP પણ મત આપશે, 20 સાંસદોની સહીથી ચૂંટણીમાં નામાંકન થશે જગદીપ ધનખડે 21 જુલાઈ 2025ના રોજ સ્વાસ્થ્યના કારણોસર ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી…

View More નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે 60 દિવસની મર્યાદા; કુલ 788 સાંસદ ગુપ્ત મતદાન કરશે

સુપ્રીમ નહીં સંસદ જ સર્વોપરી, ઉપરાષ્ટ્રપતિનો ફરી પ્રહાર

ઉપરાષ્ટ્રપતિએ ફરી એકવાર ન્યાયતંત્રીની ટીકા કરી અને સુપ્રીમ કોર્ટ દ્વારા બંધારણની પ્રસ્તાવનાના અર્થઘટનમાં અસંગતતા પર સવાલ ઉઠાવ્યા. જગદીપ ધનખરે કહ્યું, એક કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું…

View More સુપ્રીમ નહીં સંસદ જ સર્વોપરી, ઉપરાષ્ટ્રપતિનો ફરી પ્રહાર