ઓપરેશન સિંદૂરથી 68%, યુદ્ધવિરામથી 63% લોકો સંતુષ્ટ

47% લોકોના મતે ચીન સૌથી મોટું દુશ્મન મોદી સરકારે ફરી એકવાર ભારતમાં આતંકવાદ ફેલાવતા પડોશી દેશ પાકિસ્તાન પર તેના ઘરમાં ઘૂસીને હુમલો કર્યો અને તેને…

View More ઓપરેશન સિંદૂરથી 68%, યુદ્ધવિરામથી 63% લોકો સંતુષ્ટ

પાક.નું વળતું પગલું: ભારતીય અધિકારીને દેશ છોડી દેવા આદેશ

અગાઉ ભારતે પાક. રાજદ્વારીને 24 કલાકમાં દેશ છોડવા જણાવ્યું હતું પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો હતો. ઓપરેશન સિંદૂર દ્વારા…

View More પાક.નું વળતું પગલું: ભારતીય અધિકારીને દેશ છોડી દેવા આદેશ

ભારતના હુમલામાં પાકિસ્તાનના 20% વાયુસેનાની માળખાકીય સુવિધાઓ, ફાઈટર જેટનો નાશ થયો

પાકિસ્તાનમાં એક ડઝનથી વધુ લશ્કરી ઠેકાણાઓ પર ભારતના ચોકસાઇવાળા હુમલાઓમાં લગભગ 20 ટકા પાકિસ્તાન વાયુસેનાનાફ માળખાકીય સુવિધાઓ અને અનેક પીએએફ ફાઇટર એરક્રાફ્ટનો નાશ થયો, સત્તાવાર…

View More ભારતના હુમલામાં પાકિસ્તાનના 20% વાયુસેનાની માળખાકીય સુવિધાઓ, ફાઈટર જેટનો નાશ થયો

આજે રાત્રે 8 વાગ્યે PM Modi રાષ્ટ્રજોગ સંબોધન કરશે, ઓપરેશન સિંદૂર અંગે આપી શકે છે માહિતી

    વડા પ્રધાન નરેન્દ્ર મોદી ‘ઓપરેશન સિંદૂર’ બાદ પહેલી વાર આજે રાત્રે આઠ વાગ્યે દેશવાસીઓને સંબોધિત કરશે.પીએમ મોદીએ આતંકવાદ વિરુદ્ધ કરેલી કાર્યવાહી બાદ હવે…

View More આજે રાત્રે 8 વાગ્યે PM Modi રાષ્ટ્રજોગ સંબોધન કરશે, ઓપરેશન સિંદૂર અંગે આપી શકે છે માહિતી

ભારત-પાક વચ્ચે યુદ્ધ યુદ્ધવિરામ, બંને દેશોના DGMO 12 મેના રોજ ફરી વાત કરશે: ભારતીય વિદેશ મંત્રાલયની જાહેરાત

    ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી છે. આ દાવો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે ભારત સરકાર દ્વારા…

View More ભારત-પાક વચ્ચે યુદ્ધ યુદ્ધવિરામ, બંને દેશોના DGMO 12 મેના રોજ ફરી વાત કરશે: ભારતીય વિદેશ મંત્રાલયની જાહેરાત

ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ સમંત, અમેરિકાએ કરી મધ્યસ્થી: ટ્રમ્પનો દાવો

  ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી છે. આ દાવો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે…

View More ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ સમંત, અમેરિકાએ કરી મધ્યસ્થી: ટ્રમ્પનો દાવો

મુદસર, યુસુફ અઝહર સહિત 5 ટોચના આતંકી ઢેર

ઓપરેશન સિંદૂરમાં માર્યા ગયેલ આતંકીઓના નામ સંરક્ષણ મંત્રાલયે જાહેર કર્યા પહેલગામ હુમલા પછી, 7 મેના રોજ ભારત દ્વારા શરૂૂ કરાયેલા પઓપરેશન સિંદૂરથ દરમિયાન પાકિસ્તાન અને…

View More મુદસર, યુસુફ અઝહર સહિત 5 ટોચના આતંકી ઢેર

ઓમ શાંતિ ઓમ: મિત્રને માર ખાતુ જોઈ ચીને મધ્યસ્થીની ઓફર કરી

હંમેશા યુદ્ધની આગ ફેલાવનાર ચીન, પોતાના મિત્ર પાકિસ્તાનને હારતો જોઈને શાંતિ, શાંતિ કહેવા લાગ્યું છે. પહેલગામ હુમલા પછી ભારતનું ઓપરેશન સિંદૂર અને પછી ગભરાટના જવાબમાં…

View More ઓમ શાંતિ ઓમ: મિત્રને માર ખાતુ જોઈ ચીને મધ્યસ્થીની ઓફર કરી

પાક.નો સૂર બદલાયો: ભારત નરમાઈ દાખવે તો અમે પણ …

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે, એક શાંતિપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. શનિવારે, પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન ઇશાક ડારે કહ્યું…

View More પાક.નો સૂર બદલાયો: ભારત નરમાઈ દાખવે તો અમે પણ …

યુધ્ધ બંધ કરો: અમેરિકી વિદેશમંત્રીએ પાક. લશ્કરી વડા મુનિરને ફોન કર્યો

યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર સાથે વાત કરી છે. તેમણે મુનીરને ભારત સાથે તણાવ ઓછો કરવા કહ્યું છે. આ…

View More યુધ્ધ બંધ કરો: અમેરિકી વિદેશમંત્રીએ પાક. લશ્કરી વડા મુનિરને ફોન કર્યો