12માંથી 9 ખેલાડીઓએ ક્રિકેટના તમામ ફોર્મેટને અને ત્રણે ટી-20ને અલવિદા કહ્યુ વર્ષ 2024માં કુલ 12 ભારતીય ખેલાડીઓએ નિવૃત્તિની જાહેરાત કરી હતી. આમાંથી, 9 ખેલાડીઓ એવા…
View More 2024: વિરાટ, રોહિત, અશ્ર્વિન સહિત 12 ખેલાડીઓએ નિવૃત્તિ જાહેર કરીcricket
નિવૃત્તિના અશ્ર્વિનના નિર્ણયથી વિરાટ કોહલી ભાવુક થયા
મહાન ખેલાડી, શાનદાર સફર, નવી પેઢીના બોલર માટે આઈકોન જેવા શબ્દોથી દિગ્ગજ ખેલાડીઓએ નિવૃત્તિ શુભેચ્છાઓ પાઠવી ભારત માટે 287 મેચમાં 765 વિકેટ ઝડપનાર રવિચંદ્રન અશ્વિને…
View More નિવૃત્તિના અશ્ર્વિનના નિર્ણયથી વિરાટ કોહલી ભાવુક થયાઅશ્ર્વિને સમયસર નિવૃત્તિ લીધી: વિરાટ, રોહિત પણ ચીટકી રહેવાના બદલે વિદાય લે
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઑલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિને ઈન્ટરનેશનલ ક્રિકેટના બધા જ ફોર્મેટમાંથી અચાનક નિવૃત્તિ લેવાની જાહેરાત કરીને સૌને આંચકો આપી દીધો. ઑસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી ટેસ્ટ…
View More અશ્ર્વિને સમયસર નિવૃત્તિ લીધી: વિરાટ, રોહિત પણ ચીટકી રહેવાના બદલે વિદાય લેભારતના સ્ટાર ક્રિકેટરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
ભારતના ઓફ સ્પિનર આર અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. ગાબા ટેસ્ટ પૂરી થતાં જ અશ્વિને નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. રવિચંદ્રન અશ્વિન ભારતીય ટેસ્ટ ઈતિહાસમાં…
View More ભારતના સ્ટાર ક્રિકેટરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણયટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર સિદ્ધાર્થ કૌલની પ્રોફેશનલ ક્રિકેટને અલવિદા
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર સિદ્ધાર્થ કૌલે પ્રોફેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. તેનું નામ આઈપીએલ 2025 મેગા ઓક્શનની અંતિમ યાદીમાં હતું, પરંતુ તેની અવગણના…
View More ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર સિદ્ધાર્થ કૌલની પ્રોફેશનલ ક્રિકેટને અલવિદા